SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ સાપક : ની વક્રગતિનું કારણ કાંઈ ચિંતન્ય નથી, કે તેઓ પોતાની મેળે પિતાના એકસરખા વિગથી ગમન કરવાના નિયમને તેડી પશ્ચાદુગતિએ ચાલે. અને પંચાંગમાં જે વક્રગતિ લખે છે તેનું કારણ આ પાસેની આકૃતિ ઉપરથી ધ્યાનમાં આવશે, ધારો કે (સુ) સૂર્ય છે આ ને (બુ) બુધ તથા(બુ બ્ બુ બુધ ને ફરવાનો માર્ગ છે. તેમજ (શુ) શુક્ર અને(શુ શું શું ) શુ– કને ફરવા માગે છે. તથા)પૃથ્વી અને(૧૫ ૧) { પૃથ્વીને ફરવાનો માર્ગ હશે, તે આપણે પાછલા પ્ર કારણમાં કહ્યુ છે કે કેઈપણું પ્રહ કઈ રાશિએ છે એમ જાણવું હેય. તે પૃથ્વીના કેન્દ્રથી તે ચહના કેદ્ર સુધી જનારી લીટીને રાશિચક્રને અડકના સુધી વધારીઓ ને જયાં આગળ તેને મળે તે રાશિના અંશ એ ગ્રહ છે એમ માલૂમ પડશે. આપણે કલ્પના કરીએ કે બુધ પોતાના માર્ગમાં ફરતે (બુ) આગળ આપે, તે વખતે પૃથ્વી પિતાના માર્ગમાં (9) આગળ છે, માટે પૃથ્વીથી બુધના કેન્દ્રને સાંધનારી(gબુન)લીટીથી બુધ તુળાસશિ ઉપરકોઈક અંશ છે એમ માલમ પડશે. અને તે પહેલા પ્રકરણમાં કહ્યું કે કે બુધ સૂર્યની આસપાશ ૫૮ દહાડામાં ફરે છે, અને પૃથ્વી ખાશરે ૩૬૫ દહાડામાં ફરે છે તો) બુધ પૃથી કસ્તાં સંધની આસપાસ જલદી ફરી રહે છે, તેથી જેટલા વખતમાં પૂરી (૫) આગળથી (૫) આગળ આવશે, તેટલા વખતમ બુધ (બુ) આગળથી (બુ) આગળ આવશે, તે વખતે એ બે કેંદ્રોને સાંધનારી (ઉબુક) લીટી રાશિચકને કન્યા અને તુળા એ બે શિની વચ્ચે મળશે. એટલે એ પહેલાના કરતાં પાછળ આપે છે એમ માલૂમ પડશે, ને એજ પ્રમાણે (શ) અને (શુ) નીશાની ઉપરથી શુક્રને સારૂ પણું દયાનમાં આવશે. હવે આ ઉપરથી એમ સાબીત થાય છે કે ગ્રહે કાંઈ પિતાના માર્ગમાં પાછા ફરતા નથી, પરંતુ ફકત તે ગ્ર Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy