SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ મહૂર્તના ખાપણા વિષે કારણુ ૭ જોઇએ. સૂય નક્ષત્ર એટલે સૂર્ય ક્રાંતિવૃત્તમાં કર્યાં છે, એ ર શિચક્રના નક્ષત્રોથી કરેલા ભાગે ઉપરથી માલૂમ પડે છે)મ્મને દિવસ નક્ષત્ર એટલે ચંદ્ર પેાતાના માર્ગમાં રાશિચક્રના જે ભાગઆગળ છે. તે બતાવેછે, એ ઉપરથી રાશિચક્રમા એ બેની વચ્ચેનું જે અત, નક્ષત્રોની સંખ્યાથી બતાવામાં આવે છે, તે મુકવાનાં નક્ષેત્ર છે. તા હવે આ અંતરમાં કાંઇ ચૈતન્ય નથી, કે તેઓથી સારૂં અ થવા નવું ફળ આપી કાય એવી કલ્પનાને આધાર મળે, તેમજ પંચકમાં કે ધણું કરી અશુભ કામ કરતા નથી,તથા - ક્ષિણ દિશામ જવું, ધરમાં લીપવું, મડદાને ગળવું, ચાર અને લાકડાં લાવવાં, ખાટલા ભરવા, ઇત્યાદિ કામ પંચકમાં કરવાં ન~ હિ, અમ ફળાદેશમાં કહેલું છે. તે પક શું છે, એ વિષે પ્રથમ જાણવું જોઈએ. ચદ્ર પાતાના માર્ગમાં કુંભ રાશિ. ખે ( ધનેટાના અર્ધ ભાગ આગળ) આવેછે, ત્યાંથી ૩ મીન રાશિના અંત સૂચીમાં ( રેવતી નક્ષત્રની સ્મા ખર સબી આશરે લગભગ પાંચ દિવસને ૫'ચક છે. હવે એ નક્ષત્રો ત રાશિયક્રના ભાગા છે, અને પહેલા પ્રકારમાં કહેવા પ્રમાણે ચંદ્ર આપણી પૃથ્વીની મા કૈંક જડ અને નક્કર પદાર્થના નિત્ર છે, તે તે પેતાના ભ્રમણની ઐ નક્ષત્રોની હદ ગાગળ આવવાથી પૃથ્વી પરના વાસીએ દુચ્ચિન્હ માનવું, એ કેવળ ગત્તાનપાના કારણ સિવા~ ૫ ખીજું કાંઇ નથી. વળી ખીજ નક્ષત્રો ખાગળ હમેશ ચંદ્રનું આવવું થઐથી, કાંઇ ભય રાખતા નથી; તે તેજ પ્રમાણ ત્યાં પણ આવેથી પણ કાંઈ ભય રાખવનું ખરું કારણ માલૂમ પડતું નથી. માટે એ વિષે કદી ભ્રમણા મનમાં લાવવી નહિ. ૧૯પર કહેલાં કામમાંથી કેટલાંક કામ કરવાને હાલ લેાકા કાંઈપણ વહેમ રાખતા નથી, અને કેટલાક બેરક શાસ્ત્રને અનુસીને તેને સારૂં તેમાં કહ્યા સિવાય બૃહદ વહેમ ખાયછે.પર’તુ પચક્રમાં મરી જાય તા બ્રાહ્મણામાં જેટલાં પંચક બાકી હાય, તે કરતાં એક ખાધું એટલાં ડાભનાં પૂતળાં તેની સાથે ખાળે છે, અને ખીજી વર્ણમાં તેટલી દુણીમ્મા ફાડેછે. જેથી પચકની એ મુખ્ય અગત્યની હરકત જતી રહેછે!! Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy