SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ર્ નક્ષત્ર વિષે કાળમાં આવતાં આશરે ૨૯ દિવસ થાય છે. આ માસને ચાંદ્ર માસ કહે છે. હિંદુમાં જે ૧૨ મહીનાંનું વર્ષ ચાલે છે, તે ચાંદ્રમાસ ઉપર્યા છે. એ મહીનામાનાં નામ હક પ્ર~ તિયાગ કાળે ચંદ્ર જે નક્ષત્ર ઉપર આવે છે તે ઉપરથી પા ડવામાં આવેલાં છે, જેમકે કારતક મહીનાની પૂનમૈ ઘણું કરી હમેશ ક્રત્તિકા હોય છે, માગશર મહીનાની પૂનમે મૃગશર હાય છે, એ પ્રમાણે એ બધાં નાના આપેલાં છે. આ ઉપરથી વાંચનારાઓના માનમાં આવ્યું હશે, કે નક્ષત્ર અેટલે ૧ કાશ્ નક્ષેત્ર ૨૬ નો. અંદરના રાશિચક્રના ૨૭ ભાગમાંના ભાગે છે. મને ખે ભાગે! જૂદા જાદા તારાાની નિશાનીયા બતાવેલા છે. હવે પ'માંગમાં જે મંગળવારે, ભગ ઘડી અને ૩૦ પળે ઊતરી રહેશે, એવું લખ્યું છે, તે ઉપરથી એટલુંજ સમજવાનું છે, કે ચંદ્ર મંગળવારને દહાડે ર૪ ઘડીને ૩૦ પળ સૂત્રી મંગર નક્ષત્રની હદમાં રહેશે, અને એ વખત પછી ખા૨દ્રા નક્ષત્ર બેસશે,એટલે ચંદ્ર રદ્રા નક્ષત્રની હદમાં આવશે. હવે ઉપરની ખિનાથી એમ નક્કી હરે છે, કે નક્ષત્રો એ ફકત રાશિચક્રના કલ્પિત ભાગો છે, તે એ થકી કાંઇ પણ સારું અથવા માઠું ફળ હાવું ન જોઈએ, એ સિદ્ધ થાય છે, ૯૬ યાત્ર એટલે મેળાપ. ચંદ્રની રાશિ તથા અંશમાં સયની રાશિ તથા બા એઞાના સરવાળા( ચેગ ) કરીને તે ઉપરથીજૅશીખી. યોગકાછે.પાછલી કામમાંખતાવેલી કૃતિમાં ધ. કે. ચંદ્ર( મેં )મકર અને( કુ)કુંભ એ રાશિઓાની વચે છે, ( સ ) સૂર્ય(ક)કન્યા રાશિએછે.એ બેઉને સરવાળેા આશરે ૧૬ રાશિ ઉપર કાંઇક મા થશે. આ સરવાળાના અશુ કળા કરી, તેમાં કેટલાક ફેરફાર કરીયેગકહાડેછે આ જૂદા જૂદા સરવાળા અથવા વૈગ યાદ રહેવાને તેનાં જૂદાં જૂદાં ૨૭ નામ પાડેલાં છે યેગ એ આકાશની અંદર કઇ પણગ્રહ ફકત ઉપર કહેવા પ્રમાણે તે જૂદા ાધ જેવું નથી પરંતુ સરવાળાનાં નામ પેમે તે ક્ષેત્ર આવે છે. ૧ વખત પર સુદ ચાશે, કે વદ Aho! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy