________________
રાઈ પ્રતિકમણની વિધિની સજઝાય
૬૨૯ ચદસ નિમલયર
તાઈ સવિ કાઉસગ્ય કીજે દુકખખયને કાઉસગ્ગ
પૂરો ભણીને આદેશ સઘળે માલવા
ઈ પણ ભર્ણય સૂત્રારાધન હેતે
સવ ઉપધાનજ વહીયે. ૧૮ ઈચ્છા કારણ
જાણે સઘળે આદેશે ખમાં સમણ યતના ધરે
ટાળે કામ કલેશ વ્રત ઉચર્યા વિણ
અતિચાર કહે કિહાંથી લાગા કેઈક ઈમ કહી નવ કરે
આસ્થાથી ભાગા... પણ પઠિકમણું નવિ હેઈ સામાયિક પાખે અંતમુહૂર્ત વિરતિમાં તેહની એ સાખે અથવા ચાર પ્રકારથી પશ્ચિકમાણું આવે પ્રતિષેધ્યતે આચરી ૧
કહે અંગે ન લાવે.. વળી વિપરીત પ્રરૂપણ કરી ૩ શ્રદ્ધા નાંણે ૪ એ ચારે આચર્યો થકે
પડિકમણું આ સાંજ થકી પરભાતની
વિપરીત કિરિયા તિહાં એ હેતુ જ જાણવું રાતે નવિ સાંભરીયા.. દિવસે તે અતિચાર સર્વ સાંભરતાં જાણું આલઈએ તે અનુક્રમે
એ આગમ વાણી દિવસ પકખ સંવત્સરે
વઈક તે ભણીયે રાઈ–ચોમાસી પડિક્રમે
વઈકતા સુણીયે.... કાળ વેળા ઉલંઘને
પડિકમાણું કરંત પરિમટનું પ્રાયશ્ચિત
જાણીએ આગમ તંત ઉત્સર્ગે એવું કહ્યું
પણ વળી અપવાદ મધ્ય દિવસ ને મધ્યરાત્રિ તાએ એ વિધિવાદ... અવિધિ કર્યાથી મત કરો એહવું પણ મ કહે વિધિ સુખ, અવિધિ સંસાર એહવું કરી સદ્દ કીધાથી લઘુ પ્રાયશ્ચિત્ત
અણકીધે ભારી વિધિ ખપ કરતાં અવિધિમાર્ગ ઈડ નરનારી... નામ હેતુ ગુણ ફલ પ્રકાશ અનુષ્ઠાન ને મુદ્રા વિક્ષિપ્તાદિક ચિત્ત ભેદ કિરિયા પ્રતિ મુદ્રા એ સવિ આવશ્યક તણું જે વિસ્તર વાંછ તે હરિભદ્ર સૂરિ તણું – કીધાં ગ્રંથ વાંચ