SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિની, મુનિગણની સજઝાયો ઈગાલાદિક દૂષણ પાંચે ભોજન કરતાં (વેળા) ટાળ આઠે પ્રવચન માતા (સંભાળે-નિર) જ્યણું શું પ્રતિપાળે... કર્મકથા વિસ્થા જે ચારે આપણે મુખ ન પ્રકાશ લેકતણું જે વચન પરીષહ તે મનમાં અહિયાસે.... ધમ તણું કાંઈ કારણ જાણુ નિજ શરીર પણ છંડે ઉપસર્ગાદિક આભે થકે પણ વ્રતપરચખાણ ન ખંડે... ઇ ૭ કાળ પ્રમાણે સંયમને ખ૫ જોઈને ગુણ લીજે વિન(જ)ય વિમલ (વિજય) પંડિત ઈમ બેલે તસ પાય વંદન કીજે.”, ૮ [૧૯૧૩] જે નિરભી ન નિર્દભ નિરતિચાર પાળે વ્રત બં પર આશા જે જીપે સાધ તે મહિઅલ કહીયે નિરાધ... ૧ છકાયની જે રક્ષા કરે ઉપશમ રસ હઈડામાં ધરે પરિગ્રહ જે નવિ રાખે રતિ તેહને કહિયે સુધા યતિ માહે માંહે કરે ન વિરોધ એ સમતિ સૂધ પડિબેધ તે કહીયે સંયમના ઘણું જેણે માયા-મમત હણ... જે નવિ બોલે જઠું કદા રાગ-દ્વેષ મૂકે સર્વદા મન સુધે જે કિરિયા કરે મુગતિવધુ તે લીલા વરે... પિતાનાં ઇડી ઘરબાર સંયમ રમે નિરધાર તપ તેને નિમલ આતમા શિવપુર પહતા તે મહાતમા... ઘરબારીશું પરિચય વમે આગમ અરર્થે મનડું રમે અપ્રમત્ત ઈમરાહે દિનરાત સુપન કહે ને ન કરે તાત... સ્વારથ વિણ જે કરે વખાણ જે સ્તવિઓ ના મનમાં સુધિ જિનવર માને આણ તે પહોંચે નિશ્ચલ નિરવાણ.... રાગ રાયાંગ નવિભેદે જેહ મહામુનીશ્વર કહિ તેહ અસુઝત નવિ લીયે આહાર તિકારે બોલ્યા અણુગાર.. આપ સમા જાણે જગજંત તે કહીયે મોટા મહંત ક્ષમાવંત નાણે મનરોષ નવિ કહે તે કોઈને દોષ.. ડું બોલે થેડું જમે થોડી નિદ્રા થેડું ભમે જે નર પાંચે નિદ્રા દમે તેહને સુરનર સઘળા નમે... જિન શાસન દીપાવક જેહ સકલ સાધમાં સૂરજ તેહ લબ્ધિ કહે કરજોડી હાથ એ સાચે શીવપુરને સાથ.. સ. ૩૩
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy