________________
૫૦૨
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ મુક્તિ અઠણ ગુણથી જે લાભ પાપ નિવૃત્તિ અશુભ અલાભ. તેહથી તપ જપ અધિક ન કેય કઈ ભેદઈ અનુષ્ઠાન જ હેય. ૬ જિમ રાગી નિરોગી જિમઈ અનાદિ તે રૂ૫ પરિણમઈ તિમ અનુષ્ઠાન કરણ જાણ ભવા ભિવંગ અનાભોગે આણવું. ૭ વિષગર અનુષ્ઠાન તત અમૃતપંચ એ કરણ સંકેત ત્રિશ્ય મિશ્યાય સત્ય વખાણ પૂજા વશ્યક પ્રમુખ મનિ આણ... ૮ લgયાદિક ઈહાં સચિત્ત. મારણથી વિષ નામ પ્રમત્ત દિવ્ય ભોગ ઈહઈ ગરથાય કાલાંતર મારે જિમ હડકવાય. ૯ સંમેહાદિક નિજ હઠવાઈ અનુષ્ઠાન શૂન્યાદિઠ રસઈ મૃત અનુસારિ સદાચાર વિધિરાગ તે તહેતુ તો છે લાગ... જેનમાર્ગ શ્રદ્ધાઈ સારા તન્મય ભાવતણે વ્યાપાર ભવાંતરે પણિ તસુ અનુબંધ તે અમૃત અનુષ્ઠાન સંબંધ પ્રથમ દેયને સ્વામી અભવ્ય અંત્ય દેયને સ્વામી ભવ્ય મુક્તિ અષ ગુણઈ અમૃત જ હાઈ(ય) મેક્ષરાગે તહેત જોઈ(ય)... પ્રાય ઈષ્ટ અનુષ્ઠાન અભિધાન ચરિમાવતિઈ હેયે નિદાન અવિધ થકી અનુષ્ઠાન ચરિમા અપાર્ટો તહેત પ્રધાન. ૧૩ અસના તરતમ સિદ્ધિ તિમ તિમ અમૃતતણી હેય સિદ્ધિ યાપી ગર વિષ ભવ્યને હેઈ તે દ્રવ્યાનંદેથી જોઈ. પણિ ભવા ભિન્વગઈથી નહીં કર્ણભેદથી જાણે સહી અનુબંધઈ જે કર્મની હાણ તે હિજ મુક્તિ નિરખાય નિદાન. ૧૫ દર્શન જ્ઞાન ચરિત્ર સદુપાય તેહીજ કહીઈ મુક્તિ ઉપાય તેહ સાધન કાજે ઉમલ્લાં રાગદ્વેષ વિણ તે મુનિ કહ્યાં. ૧ કુશલાનુષ્ઠાનેં સાયતા વીતરાગપર જે સહજતા મુક્તિ અષ કહીએ તાસ રાગદ્વેષ વિણ શમતા વાસ. ૧૭ સદનુષ્ઠાન રાગકુત કરણ પ્રજ્ઞાધીન ફળ હાં ધરણા મુક્તિ અપ ફળ વછે તેહ માર્થાનુસારિણી બુદ્ધિ અછે. યદ્યપિ ભવભ્રાંતિ હેયે કદા તે પણ મોક્ષ બાધક નહીં તદા ધારા લગ્ન હેયે શુભચાવ કિયારાગ પ્રયાજક નાવ. અંતસ્તત્વ તણી હેઈ શુદ્ધિ, જિહાં વિનિવૃત્ત કદાગ્રહ બુદ્ધિ એવી સસાધનથી ન લેઈ પરિભાવિ નાસ્તિકતાદિક દઉં. ર૦ ચરમાવતું આસન સિદ્ધિતા હેઈ જિ વારઈ શુભ ભવિતવ્યતા એ ગુણબિંદુ જે સમતા સિંધ માંહે પડી તે અક્ષય અધ... ૨૧