________________
૪૫૩
મનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સજઝાય-વિનયદેવસૂરિકત
૪૫૩ પણ ન લહઈ નરજન્મ વલી વિણ ધર્મપરિણામ ઇમજાણુ ધર્મ આદરેઉ એ નિત ઉગમતઈ સૂરિ જ્ઞાનવંતનું એ કહણ કહઈ શ્રી વિનયદેવસૂરિ...
૩. ધાન્યરાશી દષ્ટાંત [૧૮૪૪] જવાહમ મગ મઠતિલકદ્રવ સાઠી વિરહિ સાલિ અડદ ડાલ અલસી સમ લાયઉ
રાલઉ કાંગ નિહાલિ-નરભવ હિલો રે જ એ દષ્ટાંત વિચાર સુગુર વચન સિદ્ધાંત સુણીને ધર્મ વિલંબ નિવારિ. ચિણ લાંગ ચાળા ઝાલરિયા તૂઅરિ કથિ મસૂરિ મેથી વટાણું ધાણાદિક ધાનજાતિનાં પૂર.. એ સંવ ભરતક્ષેત્રે હુઈ બહુલા તેહનઉ કરી અંબાર તમાંહિ પાલી સરસવ ઘાલી ભેળઈ વારંવાર... ડોસી જરા છરણ સુપ લેઈ સોહી સરિસવ મેલઈ તીવલી નરભવ પામઈ પ્રાણ મનવંછિત સુખિં ભલઈ. દેવપ્રભાવિ તે પુણ મેલિ પણ નરભવ જનમનપાવિ શ્રી વિનયદેવ સૂરિ કહે સુણો ધર્મ કરે મન ભાવિ.
૪. ૧૫-જુવટું દશાંત [૧૮૪૫] રાય ઈક રાજકઈ ભલું રાજસભા તસુ સાર રે થંભઈક સઉ આઠ આગળા એક એક થંભ વિચાર રે ઈણિપરિ નરભવ હિલે પામીય આલિ મ હારે રે ધર્મ કરઉ ભલે ભાવશું આપણે જનમ સમારી રે. ઈણિપરિનરભવ હિલે હાંસિ પંભિ ઈકસઉ આઠ ઇઈ રાજપુત્ર વંછઈ છઈ રાજ રે રાયનઈ પંચત કરીય નઈ કરીશું તમારું કાજ રે.. , ૨ વાત મંત્રીસર એ લહી
રાયને તે જણાવે રે રાય ચિંતઈ નર લેભીઓ કહઉ કિસું પાપ ન ભાવઈ રે, ૩ જતિ કુલ પ્રેમ ન લેખઈ ન ગણુઈ ઉપગાર અપવાદ રે બંધવ મિત્ર પ્રભુનઈ હસુઈ
મંડએ કલહ વિવાદ રે.. ઇ ૪ રાયતવ પુત્ર પ્રતિ ભર્ણિ પુત્રનઈ રાજય ઘઈ બાપ રે એહ અનુક્રમ નવિ સહે તેરમઈ જ તણું પાપ રે.. ૫ તે પુણુ રાજ લહઈ સહી તસુપરિ એવી જાણ રે દાઉ ઈટ મુઝ બીજા સાહરા – એ કરૂં વચન પ્રમાણ રે... એ જ