________________
નાગેશ્વરી બ્રાહ્મણની સજઝાયો ત્રીજે ભવે જંબુ સ્વામીજી રે પરણ્યા પવિણ આઠ રે
તેહ છે સિદ્ધાંતને પાઠ રે.. ઇ ૧૫ પ્રભવાદિક ચાર પાંચસે રે પદ્મિણી આઠે નાર રે કર્મ ખપાવી મુકતે ગયા રે (સંધ વિજ્ય) સમય સુંદર સુખકાર રે.... , ૧૬
a નાગેશ્વરી બ્રાહ્મણીની સજ્જા [૧૩૫૫] ૨. ચંપાનગરી સોહામણી (વખાણીયે) ૨ લાલ ભરતક્ષેત્ર મોઝાર, હે ભવિકજન સેમિલ બ્રાહ્મણ તિહાં વસે , નાગેશ્વરી ધરનાર... સાધુજીને વહેરાવ્યું કડવું તબડું કીધે ન મન વિચાર તેણે કાળે તેણે સામે
, ધર્મષ અણગાર... તેહના શિષ્ય અતિ દીપતા છે ધમ રૂચિ અણગાર માસ માસ તપ તે આદરે , રહે ગુરૂની લાર... માસખમણને પારણે
છે લેઈ ગુરૂની આણ નાગેશ્વરી ઘર આવીયા
» દીધો ઘા સન્માન... તે તો ઘરમાં જઈને
, હરખશું લાઈ ઉઠાય કડવા તુંબડાને સાલણ
સવિ દીયો વહેરાય.. આહાર પૂરે જાણ કરી
આવ્યા ગુરૂજીની પાસ એહવે આહાર વત્સ ! મત કરે છે હેશે જીવ વિનાશ... આહાર લેઈ મુનિ ચાલીયા ગયા વન મોઝાર એક બિંદુ તિહાં પરઠવ્યું , હુએ જીવ સંહાર... એક બિંદુને નાખવે
, હુઓ જીવને વિનાશ જીવદયા મન ચિંતવી
, કીધો સઘળો આહાર... એક મુહૂતને અંતરે
, પરિણમ્યો આહાર અસાદ અતુલ વેદના ઉપની
છે તું બડાતણે પ્રસાદ.. સંથારા ગાથા પઢી કરી છે ત્યામે સકલ આહાર પાપ અઢાર પચ્ચખી કરી છે, કાળ કી તેણી વાર... સાધુ આણું મન ભાવના
» ગયા અનુત્તર વિમાન મહાવિદેહમાં જનમશે
, પામશે કેવલ જ્ઞાન... બ્રાહ્મણ સુણીને કેપીયો , નાગેશ્વરીને દીધી કાઢી સેળ જાતિના રોગ ઉપન્યા , વેદનાએ પીડી અપાર... સાતે નરકમાં જઈ કરી છે. રૂલી અસંખ્યાને કાળ