________________
કરી વડા
,
સઝાયાદિ સ ગ્રહ ધમી લેક વસે ઘણાં , મહા ધનવંત ઉદાર ઈણ નગરી પામે નહીં ભિક્ષા માત્ર લગાર... સ્વામી કહે કારણ કિયું કિશ્ય કર્મ કર્યું એણ તવ પ્રભુ પૂરવ ભવ કહે કમ સફલ નહિં જેણ...
૧૧૧૪]. સાંભળો સાધુ સેહામણું, રે લેલ કર્મ કર્યા ઈણે અતિ ઘણાં રે લોલ ધન્ય પૂરક નગરી વડે વિપ્ર પારાસર પરગડે... - ૧ ખેતર વવારે રાજ્યનાં પાંચસે હળ સમુદાયનાં . . ચાસ એકેક તણાવ
નિજ ખેતરે તે વવરાવતે... . ભજન અવસર પણ થયે . સહુ જીવને અંતરાય કરે કર્મ બંધાયું આકરૂં - ઉદયે આવ્યું તે પાધરું... તે સાંભળી વૈરાગીયે - ઢંઢણુ શુભમતિ જાગી કરે અભિગ્રહ એહવે [, નિજ લબ્ધ આહાર લેય.. , એમ સહેતાં માસ પટ થયા , હરિ ને મને વંદન ગયા પૂછે જિન એ મુનિવર છે. એહમાં કોણ દુષ્કર કરા. પ્રભુજી કહે ઢઢણ મુનિ - પરીસહ સહે છે મહા ગુણ પ્રભુ વાંદી પાછા વળ્યા છે પુરમાં આવ્યા ઉતાવળા ઢંઢણુ ઋષિ સામા આવતાં , દેખી હરિ મન ભાવતા ગજથી ઉતરીને વંદીયા , હષે મુનિ ગુણ ગાવતા... . ૭ મુજ અવતાર સફલ થયે તુમે નમતાં મુજ દુઃખ ગયા તિહાં એક શેઠ દેખી ચિંતવે . કૃષ્ણ ઈણિ પરે જે સ્તરે. તે પ્રાણી ધન્ય માનવ , ઘર તેડીને આણીએ એમ ચિંતી તેડયા ઘરે . માદક ઠામ લીચ કહે રે... - ૯ કરી મનોહાર વહોરાવીયા , કષિ જિન પાસે આવીયા સ્વામી! તુટયું કે નહિંદે , અંતરાય કમ જે સહિ તવ બેલ્યા જ્ઞાની ગુરૂ ,, કમ હજી તુજ છે ઉરૂ કૃણ લબ્ધિ એ જાણજો , નિજ લબ્ધિએ મત માનજે. પરની લબ્ધિ જાણી હવે આહાર એકાંતે પરઠે પરઠવતાં દયાને ચડયા , કર્મ સંઘાત(ક્ષ ભાવે અતિ વધ્યા...૧૨ કેવલ જ્ઞાન ઉપન્ય તિહાં .. કાલેક વ્ય પિત થયા નેમજીને પ્રદક્ષિણા દેઈ રે , બેસે કેવલી પર્ષદા , દેશના દીયે નેમનાથજી , , બાંધ્યાં કમ નવિ છૂટે રે , વિહાર કરે પ્રભુ અન્યદા , પાંચમી ઢાળ પદ્દમે કહી... - ૧૩