________________
૧૯૮૮
સઝાયાદિ સંગ્રહ
* ઠવણીની હરિયાળી [૧૧૭] નારી એક ડુિં નયણે દીઠી ને જ લાગિ પ્યારી રૂપવતનિ રૂડી દઈ મનહર મોહન ગારી રે. નારી એક હિ૧ ચાર પુરૂષ ઉભો ભાગી માંહે માંહિં વિલગા ગુણે કરી નિ બહુ બંધાણુ ખિણ નવિ રહેતે અલગ રે...૨ ચિન્હ રૂપે કરી નારી નીપની - સેમલ વરણ સારી તેહ નિ ખંધિ ચડીનિં બિંબી સુંદર એક ઉપગારી રે... ૩ નારી ઉપરિ જે નારી બઈઠી તે સબ વાત પિછાણે પંડિત જનીન લાગિ પ્યારી મૂરખ ભેદ ન જાણે રે.. સભામાંહિ સેભાગણ બેસઈ કે નહીં એહનિ તેલ પંડિત સિદ્ધિ વિજયને સેવક સૂર વિજય ઈમ બોલે રે.. . ૫
gી ઢંઢણઋષિની સઝાયો [૧૧૮] સરસતી માત પસાયથી ઋષિ ગુણ ગાઉ રેલે, અહો ત્રષિ૦ “ઉત્તમના ગુણ ગાવતાં
કેવળ કમળા પાઉ રે લે કેવલ૦૧ જબૂદ્વીપ વખાણીયે
દ્વારકા નયરી રૂડી રે લે , દ્વા મુખ્ય રાજા કેશવ તિહાં જાદવકુળ કેડી રે લે . જા. ૨ કેશવ રાણી ઢંઢણ
રૂપે રંભા સમાણી રે હે . ૨૦ * તાસ કુમાર ઠંઢણ ભલે સકલ કલાગુણ ખાણી રેલે . સ નમિ જિનેસર આવિયા કૃષ્ણ વાંદવા જાયે રે લો , કૃ૦ પ્રભુ મુખકજ દેખી કરી. હૈડે હરખ ન માયે રે લે , હૈ. ૪ પ્રભુજીએ દીધી દેશના
ભવિયણને હિતકારી રે , ભ૦ દેશના સુણી ઢંદણ કહે
સંયમ આપે સુખકારી રે લે, સં૦૫ પ્રત્રજ્યા લેઈ શભ ભાવથી દશાવધ ધમ ને પાસે રેલે . દ. પાંચે ઈદ્રિય વશ કરી
કમ કાઠન ને બાળે રે લે ,, કમ૬ દિન પ્રતે દ્વારિકામાંહી તે ગોચરીયે જાવે રે લે , ગે. ભાત પાણી તે સૂઝતાં દેવગે ન પ વે રે લે દે૭ એહવે નેમિચરણમાં
વાંદીને કૃષ્ણ પૂછે રે લે વાં કહે સ્વામિ મુનિ કેટલા સહસ અઢાર કહે છે કે લે , સ ૮ એટલા મુનિવરની મધ્યે પહેલા કુણ કેવલ વરશે રે લે , ૫૦ પ્રભુજી કહે તુજ પુત્ર તે ઢંઢણ કેવલ વરશે રે લે . ૮૦ ૯ ઇમ નિસણી વેગે વળે મારગે મુનિવર મળી રે લે .. માત્ર વિધિ સહિત કરિ વાંદતાં કેઈ વ્યવહાર કળીયે રે લે છે કે ૧૦
ه