SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ એ તે અથ છે પ્રસિદ્ધ ગુરૂની સેવા જે કરે અ તે મુઝને' માને સહી ન ગુરૂ નાટિક માર સાર નગુરી વિદ્યા તેમ જાણિ ઉત્તમ કરણી સાર કામ તર્તાખણુ (તહાં કિણ હેાઈ સિદ્ધ ન ગુરૂ ન ગુણેા હુઇ સહીએ સગુરા સગુણે હુઇ સહી શુદ્ધ પ્રરૂપક શુદ્ધ શીલ ચરણ કરણ ગુણ રયણ રાશિ ગચ્છનાયકના ગુણુ છત્રીસ હીર પટોધર વિજયસેન સુરીસર મહીઅલિમાંહિ મુનિપતી એ માનસાગર કવિ ઇમ કહે સજ્ઝાયાદિ સગ્રહ કવિઅણુ સહુ જાણે ગુરૂને દે બહુમાન ઇમ કહે શ્રી વર્ધમાન... જ્ઞાન કદિ નવ થાય જ્ઞાનદીપક (વણ ચારે ગતિમાં જેમતેમ ભવસાગરમાં નાવ મળી પણ ઔષધ મળ્યુ' પણ નાડી ન જાણી ગાડી મળી પણ ડ્રાઇવર વિના અટવી ભય'કર પાર ઉત્તરવી ગામાગામના રસ્તા પિછાણનાર ગાડી લાવીને માત્ર ભર્યો પણ હુંડી લખી પણ સહી કર્યા ત્રિશુ પારસમણું જરા દૂર રહે તે તાળાને કુચી લાગુ કરી પણ દીપક શ્રેણી સન્મુખ છે પણ વાજિંત્ર નાદની ધૂન લાગી પણ અરણિ કાષ્ઠમાં અગ્નિ પ્રગટ છે ખીજમાં વૃક્ષ થવાની શક્તિ છે મ`ત્રાણામાં લબ્ધિ રહી પણ પુહવીહિ' જિમ માંડે જણ જણ બહુ ભાંડે તિહાં યે। ગુરૂ નામ સીઝ' સત્રિકામ કેહેા તેહુના સાથ જે સીર ગુરૂના હાથી... સમતા રસ રિએ તેહના જે દરીએ જસુ અંગે છાજઇ’ રાજઈ પ્રતપે કેાડિ વરસ બુદ્ધિસાગર ગુરૂ સીસ... [૮૩૫] ગુરૂવિષ્ણુ જ્ઞાન કદિ નવ થાય ગાથાં ન જવાય.... સહાયક વિ ભેમિયા વિણ ન પહુંચાય વૃષભ ત્રિણ ન ખેં'ચાય... કેમ શીકારી શકાય ! લાહ કચન કેમ થાય... કળ વિના નત્રિ ખાલાય આંખ વિના ન દેખાય... કાન વિના ન સુણાય ઘસારા વિષ્ણુ નવિ થાય... જળવણુ અંકુર ન થાય સાધક વિષ્ણુ ન સધાય... ૧૩ ખાય... ગુરૂવિષ્ણુ જ્ઞાન કદી નવ થાય ૧નાવિક વિષ્ણુ ન તરાય રોગ નાબુદ કેમ થાય ?. ચલાવી શી રીતે શકાય ? 30 . 1.P . 20 ૧૫ .. ૧૬ 3 ૪ } G
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy