SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧ ૨ વત યાદ રાખવા માટે - માર્ગદર્શિકા :: ૧૨ વ્રત વિશે ધ્યાન યોગ્ય બાબતો: (૧) “પયાલા” શબ્દ ૧૨ વ્રતમાંથી માત્ર પહેલા અણુવ્રતમાં જ છે. (અને બીજે દર્શન-સમ્યક્તના પાઠમાં જ છે.) (૨) પહેલા ૫ ‘અણુવ્રત છે બાકીના ૭ વ્રતમાં આ શબ્દ કે ‘ભૂલાઓ અને સ્થલ” શબ્દ નહીં આવે. (૩) કોટીએ :૧લા, ૨જા, ૩જા અને ૮મા વ્રતમાં માત્ર આટલા જ શબ્દો છે - જાવજીવાએ દુવિહં તિવિહેણ ન કરેમિ નકારકેમિ મણસા, વયસા, કાયસા. ૪ થા વ્રતમાં બીજા ભાગમાં, કોટી સંબંધી જાવજીવાએ શબ્દો અલગ જ રીતે છે. ખાસ ધ્યાન રાખીને યાદ કરવાઃ ૧. પહેલા ૩ વ્રતોમાં વપરાયેલા “જાવજીવાએથી વયસા કાયસા,” આ બધા શબ્દો અહીં પણ છે પણ જાવજીવાએ શબ્દ પછી ‘દેવતા, જુગલિયા સંબંધી' આ શબ્દો ઉમેરીને. ૨. તેવી જ રીતે “મનુષ્ય, તિર્યંચ સંબંધી એગવિહં, એગવિહેણ, ન કરેમિ કાયસા” આ શબ્દો ઉમેરવા. આમ “એગવિહ એગવિહેણ આ શબ્દો આખા પ્રતિક્રમણમાં માત્ર અહીં જ છે તથા કાયસા શબ્દ પહેલાં મણસા વયસા શબ્દો નથી. ૬ઠ્ઠા વ્રતમાં (૩)માંના શબ્દો પણ છે અને “કરતું નાણું જાણામિ વયસા, કાયસા, માંહે રહીને એગવિહં તિવિહેણ નકરેમિ ભણસા, વયસા, કાયસા” આ શબ્દો પણ છે. જાવજીવાએ એગવિહં તિવિહેણ નકરેમિ ભણસા, વયસા, કાયસા' માત્ર આટલા શબ્દો પમા અને ૭મા વ્રતમાં જ છે. બધા એકી નંબર છે એમ યાદ રાખો. (૭) જાવ અહોરતે...” શબ્દો માત્ર ૧૦ અને ૧૧માં વ્રતોમાં જ છે અને પજ્વાસામિ' શબ્દ માત્ર ૯મા અને ૧૧મા વ્રતોમાં જ છે. “જાવનિયમ” શબ્દ માત્ર ૯મા વ્રતમાં જ છે. (૮) ૧૨માં વ્રતમાં કોટી સંબંધી કોઈ શબ્દો નથી. (૯) “જાવજીવાએ” શબ્દ માત્ર ૧ થી ૮ વ્રત સુધી જ આવે, ૯ થી ૧૨માં નહીં. (૧૦) “એવી સદણા પરૂપણા” અને “તેવારે ફરસના એ કરી શુદ્ધ હોજો” (૧૯)
SR No.034111
Book TitlePratikraman Guide
Original Sutra AuthorDhiraj Damji Pasu Gala
Author
PublisherAath Koti Nani Paksha Sthanakvasi Jain Sakal Sangh Mumbai
Publication Year2018
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy