SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ - Tw tત * * * * * * * * (૧૨) રાજબોધી. હે આર્ય! યથાર્થ વિચારના છાપણને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂછને લીધે, તમને કંઇ પણ ખેદ વિશેષ પ્રાપ્ત થ મંવિત છે; તે પણ તે ખેદનું બેયને કંઇ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગવિચારવિના કોઈ અન્ય ઉપાય નથી. એમ વિચારી, થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાની પુરૂષનાં વચનામૃતથી, તથા સાધુપુરૂષના આશ્રય, સમાગમાદિથી, અને વિપતિથી ઉપશાંત કર એ જ કર્તવ્ય છે. ', (૮૯) : આ જ છે . . જ્ઞાન માર્ગ... કિયા માગ, અને ભકિત માર્ગ / જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા “હું નહીં જ મુરું એમ જેને નિશ્ચય હેય તે ભલે સુખે સુએ.–શ્રી તીર્થંકર-જીવતિકાય અધ્યાયન. : "," " છે " ' જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણું સ્થાનક છે; સદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિ પરિણામી પણ એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઊધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી; ક્રિયામાગે અસદુ અભિમાન, વ્યવહાર, આગ્રહ સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ ગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ટાદિ દેશમાં સંભવ રહ્યા છે. કોઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાની છએ ભકિતમાર્ગને તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પર . ' સશુરૂને વિષે સર્વોપણ સ્વાધીનપણું શિરસા દી છે, અને તેમજ વર્યા છે, તથાપિ તે વેગ પ્રાપ્ત થવો જોઈએ નહીંત ચિતામણી છે જેને એક સમય છે એવો મનુષ્યદેહ ઉલટા પર્રિબ્રમણવૃદ્ધિનો હેતુ થાય. જ્ઞાનના મુખ્ય હેતુ વરાગ્ય તથા ઉપશમ છે. નવૃત્તિ આદિ સક્ષેપ ગ ભિમાનપૂર્વક થતું હોય તો પણ કરવો ઘટે. વિશેષતા એટલી કે, તે અભિમાનપર નિરંતર ખેદ રાખો. તેમ બને તે તમે કરીને વૃત્તિ આદિને સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy