SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) રાજય મુખ્યપણે કથા છે: મધ, અને બૃહ્યસંબધ વિચાર થવાને આત્માને બાહ્યસયાગના અપરિચય કત્ત્તવ્ય છે; સપરમા ઈચ્છા જ્ઞાનીપુરૂષોએ પણ કરી છે. અ ંત મેગને જે અપરિચયન (G) શાસ્ત્રિય અભિનિવેશ. '); આત્મા સિવાય, એની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થત ઞાની છે, તે સર્વ શાસ્ત્રિય આત્મનિવેશ છે, સ્વછંદતા ટળી નથી; સત્તમાગમને યાગ પ્રાપ્ત થયા છે તે મેગે પણ સ્વછંદના નિર્વાહને અર્થે શાસ્ત્રન કોઇ એક વચનને બહુવચન જેવુ જણાવી, જે મુખ્ય સાધન એવા સત્તમાગમ તેના સમાન, કે તેથી વિશેષ ભાર શાસ્રત્યે મૂકે છે; તે જીવને પણ શસ્ત શાસ્ત્રિય અભિનિવેશ છે, આત્મા સમજવા અર્થે શાસ્રા ઉપકારી છે. અને તે પણ સ્વછંદરહિત પુરુષને; એટલે લક્ષ રાખી સત્શાસ્ત્ર વિચારાય તો તે ‘શાસ્ત્રિય અભિનિવેશ' ગણુવાયેાગ્ય નથી. અપ્ર (૮૪) વ્યવહાર સચ અને પરમાથ સયમ, કસ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સાંસારને વિષે માત્ર એક વેરાગ્ય જ અભય છે! ત્ર મોટા 'મુનિઓને જે વૈરાગ્યદર્શી પ્રાપ્ત થવી દુર્લભ તે વૈરાગ્યદશા તે ગઢવાસને વિષે જેને પ્રાયે વત્તતી હતી એવા ગ્રહણ કરી ચા પણ ત્યાગને ગ્રહેણુ એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષ ચાલી નીકલ્યા એ જ ત્યાગનું ઉ ગૃહસ્થાદિ બ્યવહાર વતૅ ત્યાંથી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન * ઉત્કૃષ્ટપણું ઉપદેશે છે હાય તેને ગૃહસ્થાદિ વ્યવહાર નહોય, એવા નિયમ નથી. તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષાએ ઉપદેશી છે, કેમકે ત્યાગ આત્મ અક્ષયને સ્પષ્ટ વ્યકત કરે છે. તેથી અને લેાકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકવ્યલક્ષે કર્ત્તબ્ધ છે; એમાં સંદેહનથી. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy