SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૨) રાજય મટી છે;. એટલે આત્માં આત્મપરિણામી થયા છે, તેવા જ્ઞાનીપુરૂષને પણ જ્યાંસુધી પ્રારબ્ધવ્યવસાય છે, ત્યાંસુધી જાગૃતિમાં રહેવુ' મેગ્ય છે; કેમકે અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયના હેતુ ત્યાં પણ અમે જાણ્યા છે. ચાર ધનધાતી કર્મ' ત્યાં હિત માં નિય એવા સહજસ્વરુપ પરમાત્માને D ! વિષેતા સંપૂર્ણ જ્ઞાન, અને સપૂર્ણ જાગૃતિરુપ તુય્યવસ્થા છે; એટલે ત્યાં અનાદિ વિૌંસ નિીપણાને પ્રાપ્ત થાથી કાઇ પણ પ્રકારે ઉદ્ભવ થઇ શકે જ નહીં; તથાપિ તેથી ન્યૂન એવા વિરત્યાદિ ગુગ્રસ્થાન વર્તતા એવા જ્ઞાનીને તે કાયૅ કાયૅ અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યાગ્ય છે. પ્રમાદવશે ચાપૂર્વ અરો ન્યૂન જાણ્યા છે. એવા જ્ઞાનીપુરૂષને પણુ અન તકાળ પરિભ્રમણુ થયુ છે., માટે જેની વ્યવહારને વિષે અનાસ તબુદ્ધિ થઇ તેવા પુરૂષ પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય, તે તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિ ંત થવી, અને નિજ ભાવની જાગૃતિ રાખવી. આ મા પ્રકારે જ્ઞાની પુરૂષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદિકે ભલામણ દીધી છે; તેા પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં હજુ પ્રવેશ થયા નથી, એવા જીવને તે આ સર્વ વ્ય વસાયથી વિશેષ વિશેષ, નિવૃત્તભાવ રાખવા અને વિચારજાગૃતિ રાખવી યોગ્ય છે, એમ જણાવવા જેવુ પણ રહેતુ નથી, કેમકે તે તે સમજણુમાં સહેજ આવી શકે એવુ છે. 21 ?', ' . મુમુક્ષુ જીવનાં લક્ષણા 11 ---માતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે. શ્રી વૃંદાંતે નિરૂપણ કરેલાં એવાં મુમુક્ષુ જીવનાં લક્ષણા તથા શ્રી જિને નિરૂપણુ કરેલાં એવાં સમ્યકૂદૃષ્ટિ જીવનાં લક્ષણા સાંભળવાયેાગ્ય છે;-તથારૂપ યેાગ ન હોય તા વાંચવાયોગ્ય છે;-વિશેષપણે પરિણામી કરવાયાગ્ય છે. પાર્તાનું પશમન કરવા યોગ્ય છે; માત્મામાં ઓછું જાણીને, અહંમમતાર્દિક પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણુ દેખવું. વિશેષ ''મપ્રસંગ સ ંક્ષેપવા યેાગ્ય છે. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy