SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પરંપરા અને પ્રગતિ અન્યત્ર બને છે એના કરતાં વિશિષ્ટ ભાતનાં બન્યાં, વેપાર અને ઉદ્યનું %િ જાળવવું, એમના નોને વાચા આપવી એ તો શી કોઇ કરે છે, પણ શ્રી કરભાઈ અને શ્રી અમૃતવા રબોવનદાશની દીવાળી હળ આ મંડળ ગુજરાતના વિકાસના નોને પ્રાધાન્ય આપવાની પ્રણાલિકા પા), નર્મદા યોજના, રાઓ, બંદરો, વહાણવટુ, ઘરી કેમીકલ સંકુલ, રિફાઇનરી, શયદળ, વગેરે માં ગુજરાત વેપારી મહામંડળ રશ હૈ, હ્યું છે એ એમાં અાવેલી પ્રણાધિકાને આભારી છે, રાદાશ્રી વલ્લભભાઈ પટેલ અને દાદાસાહેબ માવળકરના નિક સાથીના નાતે એમણે, શરદાશ્રીએ જેમ ૧૯૨૭ના રે સંકટમાં વાળા આર્યો હતો તેમ, ગુજરાતમાં મહાગુજરાત સંકટ નિવાબ રસ્ટની સ્થાપના અને સંચાલન કરીને કુશ્તી આફતોમાં ગૃmતને પડખે ઊભા રહેવાનું સ્વીકાર્યું. દુષ્કાળ, પાણીની અછત, શ્રેરીની નિભાવ, વાવાઝોડું, અતિવૃષ્ટિ વગેરેમાં રાહત પહોંચવામાં આગળનો ભાગ લેવાની પ્રણાલિકા એમણે ઊભી કરી, આજે પણ એ પ્રાણાધિકા જળવાઈ રહી છે. આજ શરદાર દ્વારા ભવન પણ શ્રી કસ્તૂરભાઈ શેની છીણી નજર અને દૂછીનું જન છે, - આખા સમાજના હિતનું જે ચિંતન કરે તે મહાજન ગણાય, કોઈ નાગરિક ભૂળી ન શકે એવું આથોજન મહાજન કરે, એ રીતે શ્રી કસ્તુરભાઈ મહાજન હા, ગુ ના શવાંગી વિકાસનું શરૂ ચિંતન એમણે કરેલું છે તેથી આ મહાજન શૌને માટે પ્રેક એવું સ્વી, દીર્ઘજીવન જીવ્યા છે, એમના અનુછીય ચિત્ર પ્રકાશન કરીને એ, ય, શ્રીફ ટ્રસ્ટે શુભારંભ કર્યો છે, શેઠશ્રી કસ્તૂરબાઈને ઉત્તમ આરોગ્ય શા દીધું ઇચ્છી એમના આ પ્રેરક જીવનવ્યક્તિનું વિમોશન છે. Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy