SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ a gre વિષે કઈ અશચને માને ધર્મ, કોઈ હિસાદિક કરે કરી જેવી રૂચી જેહની થાય, તેણે તેવા શપથ સૂચાય જે જન વેદ ધર્મ અનુસરે, તેની દુષ્ટએસૂયારે ગુરુ વેશ્યા ન ગણે સતીની રીતિ, જેને જારમાં પંથ રચે કઈ છે કરી, ઉલટી રીય ધર્મની ધરી. ૨૩ શાચ સ્નાન કરતે હોય, તેને કેવી નિદે કેય; કેઈ આદાનું ભક્ષણ કરે, દ્વેષી જન તેને પરહરે. જગમાં એવા પંથે બહ, ભેળાને ભરમાવે સહ; નિજ નેત્રે નવ દેખે અંધ, તે ૫થીને કરે સબંધ. પાખંડે સહુ નરકે જાય, કેયે દેવ ન કરે સહાય, જે જન વેદધર્મ અનુસરે, કહે છેટમ તે નિશ્ચય તરે. ૨૬ મા જ ગુણવિશે. - દંદા દેવ એક છે ખરે, તેનું જન સહ કીર્તન કરે બીજા કલ્પિત દેવ અનેક, ભજશે તે જાશે તન ટેક. ૧ પડિયા ભવરણમાંય, પથી ચાર મળ્યા છે ત્યાંય ટાવળે મારગ વાળી કરી, લે છે ધન દારાદિક હરી. ૨ નહિ સદ્ગુરૂ તે છે ઠગ સહી, તુષ્ઠ ઉપાસન કહે છે રહી જેડી જુક્તિથી બહુ વાત, લેકેને લુંટે સાક્ષાત. કરી વિમુખ ઈશ્વરથી લોક, નિજ ઉપાસના કહે છે ફેક સહુ ને એજ સ્વભાવ, પરમેશ્વર મળવાને ભાવ. સાથી સદગુરૂ ન મળે કેય, તે ધુત્તા ધતી લે સેય મળે નહીં સાચે સત્સંગ, તે ધતાને લાગે રંગ. ૧ ગુણમાં દોષ આપણુ કર. Scanned by CamScanner
SR No.034060
Book TitleAksharmala
Original Sutra AuthorN/A
AuthorChotalal Kalidas Kavi
PublisherSastu Sahitya Vardhak Mitra Mandal
Publication Year1911
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy