SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાકૃત્તિ: ભક્તિના બે પ્રકાર-ચિત્ર અને અચિત્ર (૩૬૫) પેાતાના અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચાર પાળતા હાય, નાના પ્રકારના અનુષ્ઠાન આદરતા હોય, પેાતાની ઉંચી નીચી આત્મદશા અનુસાર વિવિધ રીતે તે પ્રભુને ભજતા હાય, પણ તે ઉપાસ્ય-આરાધ્ય પ્રભુ જો એક જ છે તે તેના ઉપાસકા—આરાધકે પણ એક રૂપ જ છે. 品 ચિત્ર અચિત્ર દેવભક્તિવિભાગ શાસ્રગલ જ (શાસ્ત્રમાં કહેલ) ખીજી ઉપપત્તિયુક્તિ કહે છેઃ— चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥ ११० ॥ ચિત્ર અચિત્ર વિભાગથી, ભક્તિ દેવની જે; સાગ શાસ્ત્ર વર્ણવી, તેથી પણ સ્થિત એહુ, ૧૧૦, અઃ—અને દેવા પ્રત્યેની ભક્તિ, ચિત્ર અને અચિત્ર એ એ વિભાગથી સાગશાસ્ત્રોમાં વવવામાં આવી છે, તે ઉપરથી પણ આ (જે કહ્યુ' તે) એમ જ સ્થિત છે. વિવેચન ઉપરમાં જે કહ્યું કે સંજ્ઞનુ એકપણું છે, તેનું સમર્થન કરવા માટે શાસ્ત્રાક્ત બીજી યુક્તિ અહીં' કહી છેઃ—અધ્યાત્મ વિષયનું ચિંતન કરનારા સદ્વેગશાસ્ત્રામાં વર્ણવવામાં આવ્યુ છે કે–àાકપાલ, મુક્ત વગેરે દેવાની ભક્તિના એ સ્પષ્ટ વિભાગ પડે છે: (૧) ચિત્ર એટલે ભિન્ન, જૂદા જૂદા પ્રકારની, ( ૨ ) અચિત્ર એટલે અભિન્ન અથવા જૂદા જૂદા પ્રકારની હિં તે. આ સત્શાસ્ત્રની પુષ્ટિ ઉપરથી પણ, પ્રસ્તુત સજ્ઞ ને તેના ભકતાની એકતા છે, તે એમ જ સ્થિત છે, એમ જ સસિદ્ધ થાય છે. "C નહિં સર્વજ્ઞા જુજુઆજી, તેહના વળી દાસ; ભક્તિ દેવની પણ ક્ઠીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ....મન॰ ” —ચા. સજ્ઝાય ૪-૧૪ ⭑ આ જ અને સ્પષ્ટ કરતાં કહે છેઃ— વૃત્તિ: ત્રિચિત્રવિìન-ચિત્ર-અચિત્ર વિભાગથી.—જેનું લક્ષણુ કહેવામાં આવશે, યજ્ઞઅને જે, તેનેવુ વર્જિત-દેશ પ્રત્યે, લેાકપાન્ન-મુક્ત આદિ દેવા પ્રત્યે વસ્તુ વવામાં આવી છે, ક્ત્તિ:ભક્તિ, સોળશાસ્ત્રેવુ-સદ્ધેશ્નસ્ત્રોમાં, સર્વ અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં, તેઽવિ–તે કારણ થકી પણ, મનું સ્થિતમ્–આ પ્રસ્તુત એમ સ્થિત છે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy