SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસહાર : કુલયોગી તે પ્રવૃત્તચક્રયાગી અધિકારી (૬૮૩) નથી. પણ તેનુ કારણુ ખીજુ` જ છે. ગેાત્રયાગીએ જ્યારે યાગની અસિદ્ધિને લીધે અત્ર અનધિકારી છે, ત્યારે નિષ્પન્ન ચેાગીએ ચેાગની સિદ્ધિને લીધે સિયાગી પણ અનધિકારી છે. આ યાગશાસ્ત્રનું પ્રયાજન તા યોગસિદ્ધિ માટે છે, અનધિકારી અને તે યાસિદ્ધિ તે। આ નિષ્પન્ન—સિદ્ધયેાગીએને હાંસલ થઈ ચૂકી છે. તે પછી તેમેને હવે આનુ પ્રયેાજન શું હોય ? જેણે ચેાગસિદ્ધિ સાક્ષાત પ્રગટ પ્રયાગસિદ્ધ (Practics) કરી બતાવી છે, જેણે સ્વભાવ–યુંજન ચાગ સિદ્ધ કરી શુદ્ધ આત્મા પ્રગટ કર્યાં છે, જેણે સમયસાર ’પ્રયાગસિદ્ધ કરી મતાન્યેા છે, એવા સિદ્ધયેગીને પછી આવા શબ્દરૂપ શાસ્ત્રનું (Theory) શું પ્રયેાજન હાય ? યાગમાના પ્રવાસીને આ ચેગશાસ્રરૂપ માર્ગીદશ ક ભેામીએ ઉપયાગી થાય, પણ જેણે યોગમાર્ગના પ્રવાસ પૂરા કર્યાં છે, તેને હવે આ યોગશાસ્રરૂપ ભેામીઆની ( Guide) શી જરૂર ? પ્રાસાદ પર ચઢવા માટે આલ'બનની જરૂર પડે, પશુ પ્રાસાદશિખરે ચઢયા પછી જેમ તેની જરૂર ન પડે, તેમ ચેગપ્રાસાદ પર ચઢવા માટે હસ્તાવલખનરૂપ આ ચેગશાસ્ત્રની સહાય લેવી પડે, પણ યાગ–પ્રાસાદના શિખરે ચઢી ગયા પછી તેની જરૂર કયાં રહી? પર્યંત પર ચઢવા માટે જેમ લાકડીના ટેકાની જરૂર પડે, પણ પતની ટાંચે ચઢી ગયા પછી જેમ તેની કંઈ જરૂર ન રહે; તેમ ચેગ-ગિરિ પર ચઢવા માટે આ ચેગષ્ટિરૂપ દૃષ્ટિના ટેકાની જરૂર પડે, પણ બધી યાગભૂમિકાએ વટાવી જઇ યાગિરિના શ્રૃંગે પહેાંચ્યા પછી તેની જરૂર શેની હાય ? કારણ કે ચઢેલાને ચઢવાનુ શું? પામેલાને પામવાનું શું ? સિદ્ધને સાધવાનું શું? માટે નિષ્પન્ન-સિદ્ધ યાગી પણુ આ અપેક્ષાએ આ યોગશાસ્ત્ર-સાધનના અનધિકારી છે. આમ ગેાત્રયેગી. અયેાગી હેાવાથી આ સત્ત્શાસ્ત્રના અધિકારી છે, અને નિષ્પન્ન ચાગી પરમ ચેગી ઢાવાથી આના અનધિકારી છે. માત્ર મધ્યમ એ પ્રકારના ચેાગી— કુલયેાગી ને પ્રવૃત્તચક્ર યાગી—આ ગશાસ્ત્રના અશ્વિકારી છે. કુલયેગી ને તાત્પર્ય કે-યોગ્ય યાગભૂમિકાથી દૂર એવા બાધક ભાવમાં વતા પ્રવૃત્તચક્ર જે” હોવાથી ગેાત્ર યાગી અત્ર અગ્ય છે; પરમ ચૈાગ્ય એવી ચેાગભૂમિકાની પરાકાષ્ઠારૂપ સિદ્ ભાવમાં વત્તતા હેાવાથી નિષ્પન્ન ચેાગી પણ અત્ર અયેાગ્ય છે; અને યથાયેાગ્ય એવી ચેત્રભૂમિકારૂપ સાધક ભાવમાં વત્તતા કુલયેાગી અને પ્રવૃત્તચક્ર ચેાગી અત્ર સુયેાગ્ય છે-યથાયેાગ્ય છે. અને એટલા માટે જ— અડિઠ્ઠી એ કહી સક્ષેપે, યાગશાસ્ત્ર સંકેતેજી; કુલયેાગી ને પ્રવૃત્તચક્ર જે, તેડુ તણે હિત હેતેજી. '' —શ્રી ચા. ૬. સ. ૮-૪ એનું વિશેષ લક્ષણ કહે છે:— (C
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy