SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ભકતતત્ત્વમીમાંસા સ્વભાવ-મર્યાદા ધમ', નિજ સત્તા નિજ ભાવથી રે’ આત્માની સ્વરૂપ સત્તા છે, જે પ્રકારે આત્માનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તે પ્રકારે સ્વનું ભવન–હોવું તે સ્વભાવ છે. નિજ સ્વરૂપે તેવું તે “સ્વભાવ છે. (જુઓ ક પૃ. ૭૫ ફૂટનેટ ). અને આ સ્વભાવ પણ ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે જેટલી સ્વ ભાવની અવધિ-મર્યાદા છે, તેટલી અવધિ-મર્યાદા પર્યત જ સ્વભાવ ઘટે છે, –નહિં કે અન્ય પ્રકારે. શુદ્ધ ચેતનભાવમાં હોવું–વર્તવું એ આત્માની સ્વભાવ-મર્યાદા છે, સ્વભાવ- એ જ એને “મર્યાદા ધર્મ” -મરજાદ છે. એટલે શુદ્ધ ચેતન મર્યાદા ધર્મ? ભાવમાં વત્તે તે જ “સ્વભાવમાં આવ્યો કહેવાય, નહિં તે નહિ. કારણ કે સ્વભાવ મર્યાદામાં અર્થાત્ શુદ્ધ ચેતનભાવમાં ન વત્તતાં, પરભાવ-વિભાવમાં વર્તે, તે તે સ્વભાવમાં વન્ય ન કહેવાય, ને વત્યે જે કહીએ તો અતિપ્રસંગ દોષ આવે; કારણ કે શુદ્ધ દ્રવ્યનું જે સ્વરસભવન તે જ સ્વભાવ છે, અને જે તે અન્ય દ્રવ્યરૂપ થાય તો તે એને સ્વભાવ નથી, પણ વિભાવ જ છે. તાત્પર્ય કે-જેમ છે તેમ, જેટલી છે તેટલી સ્વભાવની અવધિમાં-મર્યાદામાં હોવુંનિજ સત્તા નિજ વર્તવું, તત્ત્વથી નિજ સત્તાએ સ્થિતિ કરવી, તે જ સ્વભાવ છે. તે સ્વભાવ ભાવથી રે” મર્યાદામાં ન લેવું–ન વર્તવું તે સ્વભાવ નથી, પણ વિભાવ છે, પરભાવ છે. અને આ જે સ્વભાવમાં હોવું-વત્તવું તે જ અદોષ એવું મુક્તપણું છે; “નિજ ભાવથી નિજ સત્તા” એ જ અનંત ગુણનું સ્થાન એવું શુદ્ધ સિદ્ધપણું છે. અને તેને જે પામ્યા છે તે જ પરમ નિર્દોષ મુક્ત, સિદ્ધ એવા “દેવચંદ્ર” જિનરાજજી છે. “નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું કાણું...જિનવર પૂજે દેવચંદ્ર જિનરાજ રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ..જિન- ”-શ્રી દેવચંદ્રજી આ જ કહે છે– અનન્તરક્ષણામૂતિરાત્મમૂદ થશે તુા. तयाविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ॥१९३॥ આગલી પાછલી ક્ષણે, આત્મા તણે અભાવ; જે માને છે તેહને, અહિં લેકમાં સાવ; તે જ માન્યતા સાથમાં, વિરોધભાવ વિના જ હોય નિત્ય તે આતમા અથવા અસત્ સદાજ. ૧૯૩ --- વૃત્તિ-બનત્તાક્ષમૂરિ–અનંતરક્ષણે અભૂતિ-અભાવ, પૂર્વ–પશ્ચાત ક્ષણે અભૂતિઅભાવ, એમ અર્થ છે, કામમૂતે રથ સુ-જેને અહીં આત્મભૂત છે, જે વર્તમાનની અથવા વાદીની આત્મભૂત છે, તેને દેષ છે છે –તે સાથે. તે અનંતર ક્ષણ અભૂતિ સાથે, વિરોધા-અવિરેષરૂપે કારણ થકી, વર્તમાનભાવે કરીને શું ? તે કે-નિત્યોગસૌ-નિત્ય એ તે વર્તમાન હોય ‘તદૂત ના તદ્રાવાવ, “સદા તભાવ થકી તત હોય ” એટલા માટે. પક્ષાન્તર કહે છે-ઘસવા લૈવ ૬િ-અથવા સદૈવ અસત્ હોય–તે અનંતર ક્ષણેઅમતિ સાથે અવિરોધથી તેના પ્રસ્તપણાને લીધે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy