SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ 3 કાંતા દૃષ્ટિ વિષયના ભિખારી ‘નિપુણ્ય ર‘ક’ (૫૪૧) કે જે ભૂલના વિચાર કર્યાથી સર્વે ભૂલનેા વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી કદાપિ નાના પ્રકારની ભૂલને વિચાર કરી તે ભૂલથી છૂટવા અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૩. (૧૦૦) સવે ભૂલ મટે છે. કાઈ જીવ ઈચ્છે, તેાપણુ તે જ્તવ્ય છે, છૂટવાનુ સહેજે કારણ થાય ܕܕ વિષયના આ સર્વ ભૂતની બીજભૂત ભૂલ તે આત્મસ્વરૂપનું અજ્ઞાન અથવા પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપ વિપર્યાસ છે, આપ આપકું' ભૂલ ગયા !' એ જ મેટામાં માટી કેન્દ્રસ્થ ભૂલ છે. તે મૂલગત ભૂલથી બીજી ભૂલાની પર'પરા નીપજે છે, તે એટલી હદ સુધી આત્માનું પતન થાય છે કે તેની વૃત્તિ વિષયાકાર ભિખારી ખનીજાય છે. પાંચ ઇંદ્રિયના વિયેામાં તે એટલેા બધા તન્મય થઈ નિપુણ્યક રક જાય છે કે તે પેાતાનું મૂળ સ્વરૂપ સાવ ભૂલી જઇ, વિષયેામાં જ સર્વસ્વ માની તેની ગવેષણામાં અહેનિશ મડડ્યો રહે છે! અને વિષયતૃષ્ણાથી આર્ત્ત ને તપ્ત અની નિર ંતર દુ:ખ અનુભવે છે, છતાં તે વિષયને કીડા વિષયાના કેડા મૂકતા નથી! ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે ! આવે। તે વિષયમુક્ષુ જીવ શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથામાં મહાત્મા સિષિએ અનુપમ શૈલીથી તાદૃશ્ય વર્ણવેલા તે નિપુણ્યક ર'કના જેવુ સમસ્ત ચેષ્ટિત કરે છે, ને કરમાં ઘટપાત્ર લઇ રાતદ્વિવસ વિષયકદન્નની ભિક્ષાર્થે ભમે છે! જેમકે— “ આ જીવ આ સંસારનગમાં અપરાપર જન્મ લક્ષણુરૂપ ઊ'ચા-નીચા ગૃહામાં વિષય-કદનના આશાપાશને વશ થઇ અવિરામપણે ભમ્યા કરે છે. “ક્ષુધાથી જસ દુર્ગંલ દેહ, ગૃહે ગૃહે ભિક્ષાથે તેહ; કરમાંહિ ગ્રહીને ઘટપાત્ર, નિન્દાતે ભમતા દિનરાત્ર સર્વાંગી મહાઘાત ઉતાપ, તિહાં અનુગત ચેતન આપ; · વાય માડી ! રે કરજો ત્રાણુ !’ પાકારે એવી દીન વાણુ. જ્વર ક્રુષ્ઠ ઉન્માદ સંયુક્ત, શૂલપડિત ને પામા યુક્ત; સવ રાગના તેહ નિવાસ, વેદનાવેગે વિલ ખાસ. પામીશ ભિક્ષા તે તે ગેહ,’ ઇત્યાદિક ચિતવતા એહ; વિકલ્પાકુલ મનમાં થાય, રૌદ્રધ્યાન ભરતા જાય. સંતાને કરુણાનું સ્થાન, માનીએને હાસ્ય નિદાન; ખાલેને ક્રીડન આવાસ, ઉદાહરણ પાપીને ખાસ.” —શ્રી ઉ. લ. પ્ર. કથા, પ્ર. ૧ (ડૉ. ભગવાનદાસકૃત સદ્યગદ્ય અનુવાદ) સ'સારને વિષે અહેનિશ પટન કરતા આ જીવના જે આ શબ્દાદિ વિષયે અને જે આ ખંવર્ગ-ધન-સુવર્ણાદિ, અને જે ક્રીડા-વિકથા આદિ અન્ય પણ સ’સાર
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy