SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) યોગદષ્ટિસમુચ્ચય બલાદષ્ટિનો સાર અહીં દર્શન દઢ-કાષ્ઠ અગ્નિકણ જેવું હોય છે, અને યોગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે. અસત્ તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન જ હોય છે. અત્વરાપૂર્વક સર્વત્ર ગમન હોય છે, અને અપાયપરિહારથી સર્વ કૃત્ય પ્રણિધાનયુક્ત હોય છે. શુશ્રુષા નામને ત્રીજો ગુણ અહીં પ્રાપ્ત થાય છે. આ યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેચ્છા જેવી તીવ્ર હોય છે. આ શુશ્રષા બંધ જલપ્રવાહની સરવાણી જેવી છે, એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કે ખોદવા જેવું-ફેગટ છે. શ્રવણ ન થાય તે પણ આ શુશ્રુષાના પ્રભાવે શુભ ભાવથી કર્મક્ષયરૂપ ફલ થાય છે,–જે ઉત્તમ બોધનું કારણ થાય છે. ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષને અહીં ત્યાગ હોય છે. એટલે યોગ સંબંધી અક્ષેપ હોય છે, અને તે પેગ ઉપાયનું કૌશલ-કુશલપણું હોય છે. તેમજ ઉપકરણ વિષયમાં ઘણું કરી કોઈ વિM અહીં નડતું નથી, અને પાપકર્મના પરિત્યાગથી મહાદયવંત અવિન હોય છે. બલાદૃષ્ટિનું કેક–૬ દર્શન યોગાંગ દોષત્યાગ ગુણપ્રાપ્તિ દઢ-કાક આસન અગ્નિ સમ ! તૃષ્ણા અભાવે સર્વત્ર | સુખાસન. અવરાપૂર્વક સર્વ ગમન-મૃત્ય. ક્ષેપ દોષ ત્યાગ. શુશ્રષા. ઉપકરણ વિષયે | બેધ પ્રવાહ સરવાણી સમી. અવિઘ. તરુણુ સુખી જેવી તીવ્ર. દેગ ઉપાય કૌશલ. યોગદષ્ટિ કળશ કાવ્ય -- ભૂજંગી :બલા દ્રષ્ટિમાં કાષ્ઠ અગ્નિ સમાણું, બલી દશને યુક્ત બેધત્વ માનું પરા શુશ્રષા તત્વ કેરી ધરાવે, ન એગે કદી ભેગીને ક્ષેપ થાવ. ૪૬. અનાદિ તણે દેહ અધ્યાત છેડી, નિજાધ્યાસમાં તેહ અભ્યાસ જેડી, સુખાસનમાં સ્થિતિ ચેગી કરે છે, પરાનંદમાં મગ્નતા તે ધરે છે, ક૭.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy