SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ અલાદષ્ટિ : શુશ્રષા-શ્રવણેચ્છાના દાખલા (૨૨૩) કાઈ નંદનવન જેવા રમ્ય ઉપવનમાં વિલસી રહ્યો છે અને સુખસમુદ્રમાં નિમજજન કરી રહેલા આવા તરુણને એવા ઇચ્છાતરંગ ઉત્પન્ન થાય કે—આપણે તે હવે દિવ્ય સ’ગીત સાંભળવું છે. કોઇ કોકિલકંઠી કિન્નર પેાતાનું મધુર ગાયન સંભળાવે તે કેવું સારૂં ? ગાંધર્વાંના મધુર આલાપવાળા સગીતને જોગ ખની આવે તે કેવું સારૂં ? વીણા, વેણુ વગેરે વાદ્યોના રણકારથી ગુજતું અને દિવ્યાંગનાઓના નૃત્ય ઢણકારથી રુચતું, એવું દિવ્ય સંગીત સાંભળવાનું સૌભાગ્ય જો મને પ્રાપ્ત થાય તે કેવું સારૂ ? આમ તે રંગમાં આવી જઈને ઇચ્છે છે. ત્યાં દૈવાનુયાગે જો કેાઈ કિન્નર કે ગાંધવ આદિ આવી ચડે, ને હૃદયના તાર હલમલાવી નાંખે એવુ દિવ્ય સંગીત છેડે, દિવ્ય સંગીતની રમઝટ ખેલાવે, તે તે તરુણુ પુરુષ તે દિવ્ય સ'ગીત કેટલા ઉલ્લાસથી સાંભળવા ઇચ્છે ? જાણે ચિત્રમાં આલેખાયેલે હાય એમ કેવી સ્થિર તન્મયતાથી તે હૃદયહારી ગાનનું ક પુટથી પાન કરે? જાણે થીજી ગયેલું પૂતળુ હાય એમ કેવી એકતાનતાથી તે શ્રવણુ કરવાની હાંસ ધરાવે ? તેમ આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા યાગી પુરુષ તત્ત્વ શ્રવણુ કરવા માટે તેવી તીવ્ર ઇચ્છાઉત્કંઠા ધરાવે છે, તાલાવેલી રાખે છે. જેવા ઉચ્છ્વાસથી તે ભાગી દિવ્ય સંગીતનું શ્રવણુ ઇચ્છે છે, તેવા અલ્કે તેથી વધારે ઉલ્લાસથી આ ચેાગી દિવ્ય તત્ત્વ અમૃતનુ’ શ્રવણે દ્રિયદ્વારા પાન કરવા ઇચ્છે છે. તે તરુણ પુરુષ જેમ ચિત્રવત્ સ્થિર થઈને સાંભળવા ચાહે છે, તેમ શ્રવણપિપાસુ જોગીજન સ્થિર તન્મયપણે તત્ત્વવાર્તા સાંભળવાની સહેજ ઇચ્છા ઉલટ ધરાવે છે. અને તે સહેજ શ્રવણેચ્છા સ્વાભાવિક અંતરાગાર દ્વારા સરી પડે છે. જેમકે— શ્રવણેચ્છાના દાખલા હે પરમ કૃપાળુ સદ્ગુરુ દેવ ! જીવ તા દૃષ્ટિમાં આવતા નથી. તેનુ કોઈ રૂપ જણાતું નથી. ખીજે પણ કઈ અનુભવ થતા નથી. માટે જીવનું સ્વરૂપ જ નથી. માટે આત્મા છે નહિ. એટલે મેાક્ષના ઉપાય મિથ્યા છે. આ મ્હારી અંતર્ શકાનેા આપ સદ્ગુપાય સમજાવે. હે ભગવાન! આત્મતત્ત્વનું સ્વરૂપ શું છે ? આપે તે કેવું જાણ્યું-અનુભવ્યું છે ? તે તત્ત્વસ્વરૂપ સાંભળવા હું ઇચ્છું છું, કારણ કે નિલ આત્મતત્ત્વ જાણ્યા વિના મ્હારૂં ચિત્ત કઇ રીતે સમાધિ પામે એમ નથી. આ ભિન્ન ભિન્ન વાદીએ તેનુ સ્વરૂપ ભિન્ન ભિન્ન પ્રકારે કહે છે, તે સાંભળીને તે મ્હારી મતિ મુંઝાઈ ગઈ છે, માટે સમાધાન કરવા આપ જ સમાઁ છે, કૃપા કરે ! હે પરમ પ્રભુ ! આપને પરમ ધમ* હું શી રીતે જાણું ? સ્વસમય શું? અને પરસમય શુ? તે આપના શ્રીમુખે શ્રવણુ કરવા હું ઇચ્છું છું. હું મહિમાવંત ! મહંત ! તે સમજાવવા કૃપા કરે! હે પુરુષોત્તમ ! તે બ્રહ્મ શું છે ? તે કમ શું છે? તે અધ્યાત્મ શું છે? તે અધિભૂત શુ
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy