SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિઃ સહજ ભવ ઉદ્વેગ (૧૩૩) અને આ શુદ્ધ આશયવિશેષ તથા પ્રકારના કાલભાવથી હોય છે, એટલા માટે લગભગ કહેવાઈ ચૂકેલું બીજાન્તર કહે છે भवोद्वे गश्च सहजो द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य विधिना लेखनादि च ॥ २७ ॥ ભવઉદ્વેગ સહજ અને, દ્રવ્ય અભિગ્રહ તેમ; સિદ્ધાન્ત આશ્રી વિધિવડે, લેખનાદિ પણ એમ. ૨૭ અર્થ – અને સહજ એવો ભવઉદ્વેગ (સંસાર પ્રત્યે વૈરાગ્ય), દ્રવ્ય અભિગ્રહનું પાલન, તથા સિદ્ધાંતને આશ્રીને વિધિથી લેખન આદિ પણ ગબીજ છે. વિવેચન ભવ ઉદ્વેગ સુઠારે.”—શ્રી ગ૦ દસઝાય ઉપરમાં જે પ્રભુભક્તિ ને સદૂગુરુભક્તિ એ ગબીજ બતાવ્યા, તે ઉપરાંત બીજા પણ ગબીજ છેઃ (૧) સહજ ભવઉદ્વેગ, (૨) દ્રવ્ય અભિગ્રહપાલન, (૩) વિધિથી સિદ્ધાંતના લેખનાદિ. ૧. સહજ ભવ ઉદ્વેગ સંસાર પ્રત્યે ઉદ્વેગ, અત્યંત કંટાળે, અંતરંગ વૈરાગ્ય ઉપજવો એ પણ ઉત્તમ ગબીજ છે. અને આ વૈરાગ્ય પણ સહજ એટલે કે સ્વાભાવિક હોવો જોઈએ, –નહિ કે ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ, રોગઆપત્તિ વગેરે દુઃખનાં કારણેથી ઉપજતો દુઃખગર્ભિત વૈરાગ્ય. તે તે એક પ્રકારને દ્વેષ છે. એવા દુઃખગર્ભિત “મસાણીઆ વૈરાગ્યને “વૈરાગ્ય” નામ જ ઘટતું નથી. કારણ કે તે દુ:ખજન્ય વૈરાગ્ય તે આર્તધ્યાનનો પ્રકાર છે, માટે તેવા કંટાળારૂપ વૈરાગ્યને યોગબીજ પણું ઘટતું નથી. પણ જન્મ, જરા, મૃત્યુ, રેગ, શોક વૃત્તિઃ-માધ-સંસાર પ્રત્યે ઉદ્વેગ, કંટાળા, અણગમો-આના (સંસારના) જન્માદિરૂપપણુએ કરીને-હોય છે. સનેસહજ, નહિં કે ઈષ્ટવિયોગ આદિ નિમિત્તવાળે, કારણ કે તેનું તે આર્તધ્યાનરૂપપણું છે, (અષ્ટવિયોગ વગેરે કારણે ઉપજતો વૈરાગ્ય આર્તધ્યાનરૂપ છે ). કહ્યું છે કે-“પ્રત્યુત્પન્નાનુ સુવાન્નિ જોષ દશઃT = વૈરાય” ઈત્યાદિ, “પ્રત્યુત્પન્ન દુ:ખ થકી નિર્વેદ, કંટાળો તે તે ઠેષ છે, વૈરાગ્ય નથી.” સહજ ભઠેગ એ યોગબીજ છે, એમ સંબંધ ચાલ્યો આવે છે. તથા દ્રથામિકgiટનH-દ્રવ્ય અભિગહન પાલન,--ઔષધ વગેરેના સંપ્રદાનને આશ્રીને. વિશિષ્ટ ક્ષયપશમભાવરૂપ ભાવ અભિગ્રહનો અભિન્નગ્રંથિને અસંભવ છે, તેથી દ્રવ્ય અભિગ્રહનું ગ્રહણ છે. આ પણ ગબીજ છે. તથા નિત્તમારિયન્તથા સિદ્ધાન્તરૂપ અર્થને-વિષયને આશ્રીને, –નહિં કે કામ આદિ શાસ્ત્રોને, શું? તો કે-વિધિના-વિધિથી, ન્યાયપાજિત ધનના સતપ્રયોગ આદિ લક્ષણવાળા વિધિવડે કરીને; શું? તે કે-લુના ૨-લેખન આદિ પણ અનામ ગબીજ છે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy