SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ आणंदमेरु - आनन्दमेरु (पुं.) (રાજમલ્લાભુદય કાવ્યના રચયિતા પદ્મસુંદરના ગુરુ પદ્મમેરુના ગુરુનું નામ) आणंदविमलसूरि - आनन्दविमलसूरि (पुं.) (ત નામે પ્રિસદ્ધ એક આચાર્ય) માઈiદ્રવર - માનર (પુ.) (તે નામે એક જૈન સાધુ) શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર ઉપર રત્નશેખર સૂરિ ભગવંતે ભાષ્યની રચના કરેલી છે. તે રત્નશેખરસૂરિના ગુરુ ઉદયવીર ગણિ અને તેમના પરમ ગુરુ તે આનંદવીર હતાં. आणंदसूरि - आनन्दसूरि (पुं.) (નાગેન્દ્ર ગચ્છીય આચાર્ય, બહદુગચ્છીય આચાર્ય) आणंदहिययभाव - आनन्दहृदयभाव (पुं.) (આનંદના ભાવ) ઉપદેશ સાર ગ્રંથમાં કુલસાર ગણિ મહારાજો આનંદ કોને કહેવાય તેની વ્યાખ્યા કરેલી છે. તેઓશ્રી જણાવે છે કે જ્યારે હૃદયમાં આનંદ ઉત્પન્ન થાય છે ત્યારે આંખો વિસ્ફારીત થઇ જાય છે. શરીર પરની રોમરાજી વિકસિત થવા લાગે છે. વચનમાં ગુણો ભળવા લાગે છે. અને હૃદયના ભાવ ઉલ્લસિત થવા લાગે છે. આ બધી અભિવ્યક્તિઓ તમારા હૃદયમાં રહેલા આનંદના ભાવને પ્રગટ કરે છે. ઝાઇiા - માના (f) (1. તે નામે એક વિજયા 2. પૂર્વ દિશાના રુચક પર્વત પર વસનારી એક દિક્મારિકા 3, લવણદ્વીપની પૂર્વ દિશામાં આવેલ જનક પર્વત પર રહેલ એક વાવ) માહિત્ય - માનતિ (2.) (આનંદ પામેલ, હર્ષયુક્ત, સુખી) માઈINIQUI - માછI (4) (શ્વાસોચ્છવાસના પુદ્ગલોનું ગ્રહણ કરવું તે) છ પર્યામિની અંતર્ગત શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ આવે છે. જીવન જીવવા માટે જેમ આહાર, પાણી, ઇન્દ્રિયાદિ જરૂરી છે. તેવી જ રીતે શ્વાસોચ્છવાસ પણ જરૂરી છે. નવા ભવના ઉત્પત્તિ સ્થાને રહેલો જીવ શ્વાસોચ્છવાસ વર્ગના પગલોને ગ્રહણ કરીને તેને તદ્રુપે પરિણાવે છે. તેને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કે આણગ્રહણ કહેવામાં આવે છે. મામૈgifટ્ટ - માજ્ઞાતિ (ઉ.) (મુનિ વેષનો દેખાવવાળો) શાસ્ત્રોમાં કહેવું છે કે “દીક્ષા લઈને મુનિવેષ ધારણ કર્યા બાદ સાધુને શાસ્ત્રોનું અધ્યયન કરવું ફરજીયાત છે. આ શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પણ જો તેના હૃદયમાં વૈરાગ્યના ભાવ ઉત્પન્ન નથી થતાં. તેના અંતરાત્મામાં શ્રદ્ધા નથી પ્રગટતી, તો સમજી લેવું કે તે માત્ર બાહ્ય સાધુની આકૃતિને ધારણ કરનાર છે. અંતરાત્માથી તો તે પણ સંસારાભિલાષી જ છે. સાધુના કપડા ધારણ કરનાર ભાંડ અને તેનામાં કોઇ જ ફરક નથી.' માળા - મનન (જ.) (મુખ, મોઢું) મોઢાને સંસ્કૃતમાં ઉત્તમાંગ કહેલું છે. કારણ કે આખા શરીરમાં જો કોઈ શ્રેષ્ઠ અને મુખ્ય અંગ હોય તો તે મુખ છે. મોઢાથી જ 02690
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy