SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રોતા આગળ એવી સરસ રીતે પીરસે કે જેથી કરીને તે તત્ત્વોનું પાન કરનાર જીવને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યે અનુરાગ વધે. માયાવUM - પ્રાધ્યાપના (a.) (વ્યાખ્યાન, પ્રતિપાદન, સામાન્ય કથન) સાવિત્ત - માથાતુન (.) (કહેવા માટે, કથન કરવા માટે) માવજ (ત્રિ.) (કથન કરેલ, કહેલ) પ્રશમરતિ પ્રકરણના પ્રારંભમાં વાચકમુખ્ય ઉમાસ્વાતિજી મહારાજે પોતાની ઉદારતાનો મોટો પરિચય આપેલો છે. તેઓ કહે છે કે જેમ ભિખારી લોકોના જમી લીધા પછી વધેલું એઠું ભેગું કરીને પોતાની તૃપ્તિ શમાવે છે. તેવી જ રીતે પૂર્વાચાર્યો જે દ્વાદશાંગીનું કથન કરેલ છે. તેમાંથી છૂટા પડેલા કણિયાઓને ભિખારીની જેમ મેં એકઠા કરીને તમારી સમક્ષ રજૂ કર્યા છે. આમાં મારી કોઇ જ વિશેષતા નથી. ધન્ય હોજો વિદ્ધદશીરોમણી ઉમાસ્વાતિજી મહારાજને ! જેઓ પોતાને ચૌદપૂર્વીઓ આગળ સાવ તુચ્છ ગણે છે, તો પછી આપણા જેવા જીવો કઇ કક્ષામાં આવે? * સહીત (ઉ.). (ગ્રહણ કરેલ) * સાહિતિ (ઉ.) (ગ્રહણ કરાવેલ) * મથાપિત (કિ.) (વ્યાખ્યાન દ્વારા પૂજાની પ્રાપ્તિ કરાવેલ) આવેપાળ - માથા (3) (કથન કરતો, કહેતો) સાવંત - માથા (3) (અલ્પ ઘર્ષણ કરતો) માયસન્ન - માયા (ર.) (અલ્પ ઘર્ષણ) માયાળ - ગાડ્યા () (વ્યાખ્યાન, કથન). માયા - સાધ્યાત (ર.) (1. કહેલ, કથન કરેલ 2. આશય, ભાવ) રસ્તો ગમે તેવો ઉબડ-ખાબડ હોય તો ચાલે પણ તે સાચો હોવો જોઇએ. જો રસ્તો સાચો હશે તો તે ગન્તવ્ય સ્થાને ચોક્કસ પહોંચાડશે. આ વાત દરેક વ્યક્તિ જાણે છે. તેવી જ રીતે શાસ્ત્રાભ્યાસ કરનાર કે વ્યાખ્યાનનું શ્રવણ કરનાર જીવવક્તાના શબ્દો પર ધ્યાન આપવાને બદલે તે કથન પાછળ રહેલા ભાવોને ઓળખવા લાગે, તો સમ્યજ્ઞાનની પ્રાપ્તિ ચોક્કસ કરે છે. શાસ્ત્રમાં વક્તાના ભાવને ઔદંપર્ય ભાવ કહેલ છે. અને શ્રોતાને તેનો બોધ થવો તેને ઐદંપર્યજ્ઞાન કે આશયપ્રાપ્તિ કહેલ છે. યાત (). (1. વધ, હણવું 2. તાડન 3. વધસ્થાન) 261 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy