________________ જો કે શ્યામવર્ણને અશુભ માનવામાં આવેલો છે પરંતુ આ જ વર્ણ અમુક ચોક્કસ સ્થાને શોભામાં અભિવૃદ્ધિ કરે છે. જેમકે કાજળ આંખમાં આંજવામાં આવે તો આંખ શોભી ઉઠે છે. ચિત્રમાં ખેચેલી એક કાળી રેખા સમસ્ત ચિત્રમાં જાણે કે પ્રાણ પુરે છે. તેવી રીતે એક જ પુરુષાર્થ જો પાપ કાર્યમાં કરવામાં આવે તો દુર્ગતિમાં લઇ જાય છે, પરંતુ તેને જ ધર્મકાર્યમાં વાપરવામાં આવે તો મોક્ષના : સોપાનને સર કરાવે છે. માટે જ કહ્યું છે કે પુરુષાર્થવદ્વા: સિદ્ધિ : ર્શન - મનિન્ના (સ્ત્રી) (વલ્લીવિશેષ, તે નામે લતાવિશેષ) अंजणकेसिआ- अञ्जनकेशिका (स्त्री.) (વનસ્પતિવિશેષ, અંજનકેશિકા) ગંગા - સનદ્દ (કું.) (તે નામનો રત્નમય એક પર્વત, નંદીશ્વરદ્વીપનો અંજનગિરિ પર્વત 2. વનસ્પતિવિશેષ 3. વાયુકુમારેન્દ્રનો તૃતીય લોકપાલ) જંબુદ્વીપથી આઠમા ક્રમાંકે આવેલા નંદીશ્વરદ્વીપની ચારેય દિશામાં અંજન રત્નમય અંજનગિરિ નામક પર્વત આવેલા છે. તે દરેક પર્વત પર રહેલી શાશ્વત પ્રતિમાઓની વિદ્યાધરો, દેવો અને જંધાચારણાદિ લબ્ધિધારી મુનિઓ અર્ચના-સ્તવના કરવા જતા હોય મંગUT () fજરિ - મનજરિ (પુ.) (ત નામનો શ્યામવર્ણીય પર્વત 2. મેરુ પર્વતના ભદ્રશાલ વનનો ચોથો દિહતિ કુટ 3, તે કુટનો અધિપતિ દેવ, અંજનગિરિ પર્વતનો અધિપતિ દેવ) એક લાખ યોજન પ્રમાણવાળા મેરુપર્વતના ભદ્રશાલ નામક વનમાં જે દિગ્વસ્તિકૂટો આવેલા છે તેમાંનો જે ચોથો હસ્તિકૂટ છે તેનું નામ અંજનગિરિ દિગહસ્તિકૂટ છે.આનું વિશેષ વર્ણન બૃહત્સત્રસમાસ આદિ ગ્રંથોમાં પ્રસંગોપાત પ્રાપ્ત થાય છે. अंजनजोग - अञ्जनयोग (पुं.) (બોતેર કલાઓ પૈકીની સત્તાવીસમી કલા) પુરુષની વ્યવહારલક્ષી કુલ બોતેર કળાઓ પ્રાચીન કાળમાં પ્રચલિત હતી. તેમાંની એક કળા છે અંજનયોગ. આ કળાના આધારે પુરુષ આંખોને કેવી રીતે સુશોભિત કરી શકે છે તે ખ્યાલમાં આવે છે. આજે એ કળાઓ નહીંવત દેખાઈ રહી છે. પ્રાચીન કાળમાં તો રાજપુત્રો કે શ્રેષ્ઠિપુત્રો માટે આ કળાઓનું પ્રશિક્ષણ ફરજિયાતપણે અપાતું હતું. માટે જ ભારતવર્ષ વિશ્વગુરુની ઉપમાને વરેલું હતું. નાપુન - સાનપુત્ર (પુ.) (અંજનરત્ન 2. રત્નપ્રભા નરકના ખરકાંડનો અગિયારમો વિભાગ 3. મેરુપર્વતના પૂર્વભાગે સ્થિત ચકવર પર્વતનો આઠમો अंजणमूल - अञ्जनमूल (पुं.) (મેરુપર્વતના પૂર્વભાગે આવેલ રુચક પર્વતનો આઠમો ફૂટ) અંગvrદ્ર- અનિષ્ટ(છું.) (વાયુકુમારદેવોનો ચોથો ઇન્દ્ર, ભવનપતિ દેવના ચોથા ઈન્દ્રનું નામ) अंजणसमुग्गग - अञ्जनसमुद्गक (पुं.) (સુગંધી અંજનવિશેષને રાખવાનું પાત્ર, દાબડો) अंजणसलागा - अञ्जनशलाका (स्त्री.) (અંજન આંજવાની સળી, જૈન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાની વિધિ વિશેષ-અંજનશલાકા) જિનશાસનમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મહોત્સવમાં આચાર્ય ભગવંત મધરાતે, શુભ મૂહર્તે, વિશુદ્ધભાવપૂર્વક પરમાત્માની આંખોમાં સુવર્ણની સળીથી પંચરત્નમય અંજનને આંજીને મૂર્તિમાં પરમાત્મ તત્ત્વનું અવતરણ કરે