SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પલ્લવ 143 થયે અને પૃથ્વી પર આહાર માટે રખડતા એક વખત કમસંયેગે તેજ રાજમંદિરમાં આવી ચડ્યો. ઉન્ડાળાને સમય હેવાથી તે રાજારાણી પિતાના આવાસની વાટિકામાં જળયંત્રથી ઠંડા કરેલા પ્રદેશમાં યથેચ્છ વિહાર કરતા હતા. તેનાગ દેવગે ત્યાં આવી સુનન્દાને જોતાં આગલા ભવના રાગના ઉદયથી સ્તબ્ધ થઈ જઈ, ફણ ઉંચી કરી તેની સામે સ્થિત થયે અને મસ્તક ધુણાવવા લાગ્યા. સુનન્દા તેને જોઈ બહુજ બીવા લાગી અને રાડ પાડીને ત્યાંથી નાસવા લાગી. તે જેમ જેમ નાસતી ગઈ તેમ તેમ તે સર્પ તેની પાછળ પાછળ ભમવા લાગ્યા. સુનન્દા વધારે જોરથી રાડ પાડીને કહેવા લાગી કે-અરે કઈ દેડ, દેડ, આ સર્પ મને કરડવા મા, મટું શુ છે લાગે છે. આ પ્રમાણે સાંભળી રાજાએ સે હું તમારું દુ તેને મારી નખા. ત્યાંથી ર. શોભા છો તથા મારા હૃ પગને પ્રિય છે. તમારૂ ક્રમે ક્રમે વધતો તે નગરમા ફરવા લાગ્યા પછી ફાટ ફાટ થતા ભમતાં એક મેટા વૃક્ષની ડાળી ઉપર બેસીને તે ફળ ખાન પણ તે તે સમયે તેજ રાજારાણનું યુગલ ફળફુલની શોભા જોતું તેજ વાટિકામાં આવી ઘણા માણસોવાળા એક આવાસમાં બેસીવિલાસ કરવા લાગ્યું. તેમની આગળ ગાયન ગાનારા ઉસ્તાદ સમયને અનુકૂળ દિવ્ય અને મધુર ગાન વીણ સાથે ગાવા લાગ્યા. તે બને ગાયનના રસમાં લીન થઈ જઈ એક ચિત્તે સાંભળવા લાગ્યા. તે વખતે ગાયક સિવાય બીજું કઈ જરાપણ બેલતું નહતું. તેવામાં પેલે કાગડે ભમતે ભમતે ત્યાં આવી ચડ્યો અને આવાસની સામે આવેલા એક વૃક્ષની ડાળીમાંથી આમ તેમ જોતાં તેની દષ્ટિ સુનન્દા ઉપર પડી, એટલે તેની ઉપર રાગ થઈ
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy