SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ હસતાવાદ. આ ધી સે ચુદાર્મ છે. તેઓ ઉગMામી થાય, થઈ ચ, ચાથિી બ્રાઈ દઈ જાઈ લૈવી વસ્તુઓ છેધર્મ આવી નહિ તેમ અપાવી પણ નહિં તેમાં કોઈ તેવી જ તુ અત્યંતી હોય તો તેની અનુમોદના કર્દ પણ કરવી નહિ. સુપત્રદાનનો મહિમા ઘણો છે, જેનશામાં તે બહું વિસ્તારથી ચથી કરવામાં આવી છે, તે માટે ઘણાં પુસ્તક લખવામાં આવેલ છે અને સુપાત્રદાનથી મોક્ષપ્રાપ્તિ કરનાર અનેક દૃષ્ટાંતે જેમશાસ્ત્રમાં મોજુદ છે. * * ઉyટે રીતે મહા શુદ્ધ ભાવથી સુપાત્રદાન આપવા માટે સુપ્રસિદ્ધ થયેલ પવિત્રાત્મા ધન્યકુંભાર અને શાલિભદ્રના ચરિત્રનું વર્ણન કરનાર આ થે આ સુપાત્રદાનનો મહિમાંથીજ ભરપૂર છે. સુપાત્રદાન શું? તેની જરૂરીઆત કેટલી? કેણ પાત્ર શુદ્ધ દેન કેવી રીતે દેવાય? દાન દેવાનું શું ફળ પિગે વિસ્તારથી ચંચવા માટે આ ગ્રંથને બસ પ્રયાસ છે અને તેનું ગુર જરગિરામાં ભાષાંતર વાંચક બંધુઓને અને બહેનેને ખાસ તું પિચેગી થશે તેમ ધારી પ્રગટ કરતાં અમને બહુ આનંદ થાય છે. આ ગ્રંથ મૂળ આ સેમસુદર્શ સુરિના શિષ્ય શ્રી જિનીતિસૂરએ પદ્યમ “શ્રી દાનકહદ્રમ” ના નામથી લખેલ છે, તે ‘ઉ૫ર વિસ્તારથી લખવામાં આવેલ છે. જિનકિતિ સૂરિને પદ્ય મયે તે ગ્રંથે પહોખા વર્ચવાલકે છે; પણ કાણમાં છે, વળી તેનું પદ્ય પણ કાંઈક કઠિન છે, તેથી અહિપાધ્યાય શ્રી ધર્મસાગર ગણિના શિષ્ય હર્ષસાગર ગણિ, તેમના શિષ્યના શિષ્ય શ્રી જ્ઞાનસાગર ગણિએ આ ગદ્યમય ગ્રંથ લખ્યો છે. આ મૂળ ગ્રંથની " ભાષા બહુ સાદી, સરલ અને મીઠી છે. વારંવાર વાંચવાની ઈ છા થાય અને અનેક વાર વીચા છતાં તૃપ્તિ ન થાય તેવી સું. દર અને સરલે ભાષામાં આ ગ્રંથ લખેલ છે. ઉકત પ્રાંત ' કહે છે તેમે આ ગ્રંથ તેમણે પંડિત અંબર વિનેને માટે - હિ, પણ સાંમેર્યું ને ધશવનો બળજી માટેજ બનાવેલ છે, અને બાળવૃદ્ધ દરÉ છે. સંરક્ત પૈડું ભર્લ હોય તે પણું આ ગ્રંથ વાંચી શકે તેમ છે. સ્થળે સ્થળે માટી મેટીક‘થાઓ ગઠધી છે, તેં બહુ કર્યું. અને વારસો અનાદ ઉપ _* *
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy