SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 23 1929 ઑક્ટો. ઝીંઝુવાડાનો ઉમેદ-ખાંતિ જૈને જ્ઞાનમંદિરનો હસ્તપ્રતસંગ્રહ જોયો, વિરમગામના સંગ્રહો જોયા. 1929 ડિસે. : પાટણ, વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદમાં; મુનિ જશવિજયનો ગ્રંથસંગ્રહ જોયો. સ્થપાય તે માટે રસ લેવા પંડિત સુખલાલજીને પ્રેર્યા. 130 ફેબ્રુ. : જુર (મહારાષ્ટ્ર)માં કૉન્ફરન્સના અધિવેશનમાં, ત્યાંના ધાતુપ્રતિમાલેખો ઉતાર્યા. 1930 (સં.૧૯૮૬ અસાડ-શ્રાવણ) : મોહનભાઈના તંત્રીપદવાળો જૈનયુગ” માસિકનો છેલ્લો અંક. 131 : “જૈન ગૂર્જર કવિઓ ભા.૨'નું પ્રકાશન; કરાંચી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં. 131 ઑક્ટો. : મહુવાના હસ્તપ્રતસંગ્રહો જોયા. 1932 : મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “જૈન ધર્મમાં પરિવર્તનો અને તેનાં પરિણામો પર વ્યાખ્યાન. 133 : પંડિત સુખલાલજી કૉન્ફરન્સની જૈન ચેર પર કાશી જવા તૈયાર થયા તેમાં મોહનભાઈનો આગ્રહ કારણભૂત; “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ'નું પ્રકાશન. 1934 : “સુજશવેલી ભાસ'નું પ્રકાશન. 1934 ડિસે.-૧૯૩૫ જાન્યુ. : કુટુંબીઓ-સ્નેહીઓને પાલીતાણાની જાત્રા કરાવી; વળતાં બોટાદ, પ્રતિમાલેખો ઉતાર્યા. 1936 : “જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ" તથા ઉપાધ્યાય યશોવિજયજીવિરચિત ગૂર્જર સાહિત્યસંગ્રહ ભા. 1" એ સંપાદિત ગ્રંથોનું પ્રકાશન. 136 ઑગસ્ટ 9 : મુંબઈમાં જૈન એકતા માટે મિશ્રી લાલજીએ ઉપવાસ કર્યા તેને અનુલક્ષીને મળેલી સભામાં એકતાના ઠરાવને ટેકો આપી વક્તવ્ય કર્યું. ૧લ્ડ ઑગસ્ટઃ મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સ્વામી વિવેકાનંદના
SR No.032860
Book TitleViral Vidwat Pratibha ane Manushya Pratibha
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Kantibhai B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1992
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy