________________ 320 મહર્ષિ મેતારજ ભારી કાષ્ટની સ્ત્રીએ તિહાંજી, લાવી નાખી તિણિ વાર, ધબકે પંખી જાગિયાજી, જવલા કાઢયા તિણે સાર. મે -- દેખી જવેલા વિષ્ટામાંછ, મન લ: નાર, એ મુહપતી સાધુનાજી, લેઈ થયે અણગાર. મે-૧૯ આતમ તાર્યો આપણે, થિર કરી મન વચ કાય, રાજવિજય રંગે ભણેજી, સાધુતણું એ સજઝાય. મે-૧૧ ગુરુદેવ, મેતારજ મુનિવરના જીવન પ્રસંગને આવી મિષ્ઠ રીતે કેણ ગાય છે ?શિષ્ય પ્રશ્ન કર્યો. અનુભવી ગુરુએ કહ્યું એ મંત્રસિધ્ધોને રાજા માતંગ છે. ઘરબાર તને એ ફર્યા કરે છે. પિતાના પ્રિય પુત્રના ગુણગાન દશે દિશાઓ ગજવતા. “એનું કલ્યાણ થશે ?" જેના દિલમાં સદિચ્છાઓ કુરતી હશે, ને સત્કાર્યની ઝંખના જેને સદદિત સાવધ રાખતી હશે એનું કદી અકલ્યાણ નહિ થાય.”