SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આદશ મુનિ. બે એલ. પ્રકૃતિદેવીની લીલા કંઈ અજબજ છે. પિતાના મનહર સામ્રાજ્યમાં જ્યારે જ્યારે તેને કંઈ ઉણપ કે ઉદાસીનતા દષ્ટિગોચર થાય છે કે તરત જ સ્વનિયમાનુસાર એવી પ્રેરણું કરે છે કે એ ઉણપ અને ઉદાસીનતા અલોપ થઈ જાય છે. પ્રતિકુળ હોય છે, તે અનુકુળ થાય છે. સંસારની સર્વ શ્રેણુમાં આ નિયમનું આબેહુબ પાલન થતું માલમ પડે છે. આ અચૂક નિયમનું અનુમોદન કરતાં એક કાવ્યકાર કહે છે કે - यदा यदा धर्महतिर्जगत्यां, प्रजायतेऽनर्थवशाबृहत्याम् / तदा तदा कोऽपि परोपकारी, તદુર્તિ સામર્થ છે ? एवं प्रवादो भुवि निर्विवादो, વિરાજે વિરાછાથાના नाभेयवीरादि महानुभावा, નિનાચત્ર હતt મતાનિ | 2 આ નિયમાનુસાર કઈ કઈ કાળે આ જગતમાં એવી મહાવિભૂતિઓ પ્રગટ થાય છે કે જેઓ પોતાની પ્રતિભાના પ્રભાવથી અને ચિત્ત તથા ચારિત્રના અદ્ભુત ચમત્કારોથી સંસારને આશ્ચર્યગરક કરી મૂકી, પાપાચારને સંપૂર્ણ નાશ કરી, વિષયલેલપ સંસારીઓના કલ્યાણ માટે એકાગ્રચિત્ત
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy