SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ મુનિ. 141 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^ પ્રકરણ ૨૩મું. * ** ** ** ** ** ** * * * * * સંવત 1869. * ******** * * ચિતૈડ. જે યુરોપિયનનો ભક્તિભાવ કે * * * * * હારાજશ્રી નિમ્બાહેડેથી વિહાર કરી કેરી, અઠાણા થઈ તારાપુર પધાર્યા. ત્યાં અઠાણના રાવસાહેબ તરફથી બે ચોપદાર તેમની પાસે નિમંત્રણ પત્ર - લઈ આવ્યા, જેમાં વિનંતિ કરવામાં આવી હતી કે “આપશ્રીને ઉપદેશ અત્યંત બોધદાયક અને વ્યાખ્યાન ઘણું જ સરળ અને મધુર હોય છે. તેથી આપ અત્રે પધારી અને આપનું વ્યાખ્યાન સાંભળવાની તક આપશે, તે અત્યંત ઉપકાર થશે.” આ વિજ્ઞપ્તિને મહારાજશ્રીએ સ્વીકાર કર્યો અને તદનુસાર અઠાણું ગયા. ત્યાં તેઓશ્રીના ઉપદેશથી રાવ તથા લેકે ઉપર ખૂબ પ્રભાવ પડે. ઘણાએ વિવિધ પ્રકારના ત્યાગ કર્યા અને એ રીતે સારે ધર્મ પ્રચાર થયો. ત્યાંથી વિહાર કરી તારાપુર, જાવદ, નીમચ, નિમ્બાહેડા ચિતૈડ તથા ગંગાર થઈ તેઓ હમીરગઢ પધાર્યા. ત્યાં 36 વર્ષથી હિંદુ છીપાઓમાં આંતરિક કલહ ચાલતું હતું. કેટલાય
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy