SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ છે, ઉપર આસમાન છે, દૂર સામે કિનારે કિનારે લઈ જનાર પેલું જહાજ છે, જહાજ ચેસ દિશામાં ગતિશીલ છે, એટલે સમજાય છે કે એને ચલાવનાર કેપ્ટન છે, ખલાસી છે. આવા જ હાજમાં બેસી જવાથી કિનારે પહોંચી જવાય.” આ બધું સપાટી પર આવેલાને તે દેખાય-સમજાય, પરંતુ સમુદ્રની અંદરમાં ડુબાડૂબ હોય એને ઊંચે કયાં, અને નીચે કયાં, એ શી રીતે સમજાય? કેમકે એની ચારે કેર જળબંબાકાર છે. તેમ એને આસમાને ય ન દેખાય, ને કિનારે ય ન દેખાય, તેમ જહાજ તે દેખાય જ શાનું? આવાને સમુદ્રમાંથી બહાર નીકળી જવાને અવકાશ જ કયાં? તક જ કયાં? એક સમુદ્રની અંદરમાં ડુબાડૂબ રહેલે, અને બીજે સપાટી પર રહેલે, બંને વચ્ચે કેટલું મેટું અંતર એવું અજ્ઞાન તિર્યંચ અને સુજ્ઞ મનુષ્ય વચ્ચે અંતર છે. બસ, શ્રુતકેવલી જ્ઞાની ભગવંત આ સમજાવે છે કે “કીડી–કીડા-મંકોડા, ઝાડ-પાન વગેરેના સુદ્ર જનમ સંસાર સમુદ્રની અંદરના ડુબાડુબ અવતાર છે, એટલે એને બિચારાને ભાન નહિ કે “હું નીચી ગતિમાં છું, ને મનુષ્ય ઊંચી ગતિમાં છે.” ઊંચ-નીચેનું એને ભાન જ ન મળે તેમ એને આત્મજ્ઞાન-તત્વજ્ઞાનનું આસમાન પણ ન દેખાય, ત્યારે એને મેક્ષના કિનારાની
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy