SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈ જોઈતું નથી. આપનું વર રાખી મૂકે. અવસરે માગીશ.” આમ એકજ વરદાન હતું ને એને ફળરૂપે અત્યારે દશરથની દીક્ષા અવસરે એ એકજ વસ્તુ “ભારત માટે માત્ર રાજ્ય’ માગી લે છે. એ કાંઈ રામને વનવાસ નથી માગતી. છતાં વનવાસ તે રામ, પહેલાં કહ્યું તેમ, પિતે પિતાના તરફથી જાહેર કરી પિતાએ કેકેયીને આપેલું વરદાન–વચન પળાવું જ જોઈએ, એ પિતા પ્રત્યેના વિનય-બહુમાનને સાચવવા માટે રામે પિતાને હક બાજુએ મૂકી સ્વેચ્છાએ રાજ્યવાસ છોડી વનવાસ સ્વીકા, આ ગુરુજન પૂજા છે, જે વીતરાગ ભગવાન આગળ “જય વિયરાય” સૂત્રમાં આપણે રોજ પ્રભુ પાસે માગીએ છીએ. એ ગુરુજન પૂજા કેત્તર ધર્મનું મૂળ છે, ધર્મને મર્મ છે. ધર્મને મર્મ સમજી, એ મર્મને જીવનમાં ઉતારીએ તે ખરેખર ધર્મ આપણું અંતરાત્મામાં ઉતરે. સુલસાએ જીવનમાં ધર્મને મર્મ ઉતારેલે, એટલે દાસીએ લક્ષપાક તેલના ત્રણે ત્રણ સીસા ફેડી નાખ્યા
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy