SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ રર૭ ઘેર ત્રાસ સાંભળીને તમારું હદય ન કપને? કેમકે પરમાધામી ન્યાય ચૂકવે છે એવું જ માને ને? ભયંકર ત્રાસ ભેગવી રહેલ નરકના જીવ પર દયા ન આવે ને? જે હદય ન કરે અને દયા ન આવે તે તમારું હૈયું કેટલું નિષ્ફર? આપણે આપણી જાતને વિચાર કરવાને છે. સુદત્ત રાજા ચેરની સજા સાંભળીને કંપી ઊઠયા, ને એથી વૈરાગ્ય પામી રાજ્ય છેડી દીધું, તે રાજ્ય રંડાયું નહિ. સંસાર કદી રંડાયે નથી. જગતમાં સુદત્ત રાજાની દીક્ષાથી અનર્થ અનર્થ ન મચી ગયે. જગતને-સંસારને તે એક ધણી ગયે તે બીજે ધણું મળે. ઉલટું સુદર રાજા આ રીતે પણ વૈરાગ્ય પામી સાધુ થયા, તે જાતનું કલ્યાણ સાધવા સાથે બીજા કેટલાય જીને કલ્યાણ સાધવામાં સહાયક થયા ! કેવી મજા છે દીક્ષામાં! સુદત્ત મુનિવરની ગદગદભાવે સંયમસાધનાને પ્રભાવ : આપણી વાત આ ચાલે છે કે પાપ અને મેહમાયા પર નફરત જે જોરદાર થાય, તે ધર્મસાધનામાં ગદ્ગદભાવ જેરદાર આવે. સુદર મુનિવરને આ થાય છે. એમને રાજવીપણાના અઢળક પાપ અને સંસારવાસને અપાર પાપ પ્રત્યે એટલી બધી નફરત
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy