SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 20 પણ કષાય અને દુર્ગાનમાં ચડે છે. ધર્મના કાર્યને પકડતા હે તે આ ન બને. બેલે, જિનદર્શન કે જિન–સ્તવન કરતાં તમારી અને પ્રભુની વચમાં કેઈ આડે આવીને ઊભે તે શું કરો? 2 એના પર ગુસસે જ ને ? એ શું કર્યું? દર્શન–સ્તવનથી વીતરાગ તરફ વળવાનું બાજુએ રાખ્યું, ને કષાય તથા દુર્ગાનમાં ચડયા! અહીં જે ધર્મને મર્મ પકડતા છે તે તરત મનમાં લાવે કે આ વચમાં ઊભે રહેનાર ભાગ્યશાળી પણ પોતે પ્રભુદર્શન-પૂજનની પવિત્ર કિયા કરી રહ્યો છે માટે એનાં દર્શન-પૂજનની અનુમોદના કરું, અને એને સાધર્મિક વાત્સલ્યથી નવરાવી દઉં. આ જ મારે દર્શન સ્તવનને ધર્મ છે, ધર્મને મર્મ છે, અને એ સાચવું તે જ વીતરાગની સન્મુખ વળવાનું થાય. નહિતર તે કષાય કે દુર્ગાન કરતા તે વીતરાગથી પરા મુખ થઈ એમનાથી આઘા ખસવાનું થાય.” છે આ તમારા જીવનમાં ધર્મને મર્મ પકડવાનું? જાણે છે ને પેલી સુલસી શ્રાવિકાને દેવની પરીક્ષા વખતે શું થયું તે? ઈન્દ્ર સુલસાના ધર્મસવની પ્રશંસા કરી છે અને એને સેનાપતિ દેવ
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy