SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવાર વગેરે મનમાન્યા મળી ગયા એટલે જંગ જીતી ગયા!” આ બધું તે અનંતીવાર મેળવ્યું અને અનંતીવાર બેયું, ને અંતે રેયા ! ઉપરાંત કરેલા ધુમ પાપ, એથી અને એને ય પાછા કશા સંતાપ નહિ, તેથી આ સંસારમાં રખડતા રહ્યા તે એના પર શા સંતોષવાળે છે? કે “ચાલે પૈસા-ટકા-ઘરપરિવાર બધું જોઈતું મળી ગયું છે, ભગવાનની દયા છે, કશી ફિકર નથી.” આ સંતેષ વાળવામાં સંસારના ભ્રમણ મિટાવવાની સાધના કરવાનું રહી જાય. વંકચૂલની વતમક્કમતા - જુઓ વંકચૂલ બાપરાજને અન્યાય જોઈ રાજકુમારમાંથી બહારવટિઓ લૂંટારે બનેલું હતું, તે લૂંટારાઓની ટેળકી ભેગી કરી એને આગેવાન બનેલે. બેલે એણે જીવનમાં ઘેર પાપ કરવામાં બાકી રાખી હશે? પરંતુ જ્યારે એક રાત્રે રાજ્ય-મહેલના ઝરૂખા પર ચઢી અંદરમાં ચેરી કરવા પેઠે, અને રાણીએ એને ભેગ માટે ભેળવવા છતાં એ ન ભેળવા,કેમકે પૂર્વે મુનિએ આપેલ ચાર નિયમમાં આ એક નિયમ હતું કે “રાણી સાથે દુરાચાર ત્યાગ,' એટલે રાણીએ એના પર ખાટે આપ ચડાવી પકડાવ્યું, પણ રાજા બાજુના ખંડમાં જાગતે સૂતેલે તે એણે રાણીની માગણી સામે વંકચૂલની મક્કમતા સાંભળેલી,
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy