SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 108 ભાવનાની વિચારણુ જ રાખી છે, તેથી નિરાશ–સુસ્તહતાશ નહિ, પરંતુ પ્રસન્ન રીતે રહ્યા છે. કયાં? સમ્રાટ છતાં જેલમાં અને કેરડા ખાવાની સ્થિતિમાં ! આપણે ધડે લઈશું? સામાન્ય અનિષ્ટમાં પ્રસન્નતા ન ખાવી, એ નિયમ બને? માનસિક સુંદર કટિની વિચારધારા આપત્તિની પીડા ટાળનારે એક જબરદસ્ત ઉપાય છે. માનસિક સુંદર વિચારધારા ભયંકર આપત્તિમાં પણ પીડાના સંવેદનના બદલે સુખ-શાંતિ-સમાધિને અનુભવ કરાવી જાય છે. દુન્યવી બાબતમાં પણ મક્કમ વિચારધારા ચેસ કામ કરી જાય છે. ૮મા એડવર્ડની મક્કમ વિચારસરણું સામ્રાજ્ય ખેવામાં પ્રસન્નતા : લૌકિક વિચારસરણીને પ્રભાવ કેવું છે કે જુઓ મેટા બ્રિટિશ સામ્રાજ્યને રાજા આઠમે એડવર્ડ પિતે Lord-અમીર કુટુંબને તે Common “આમ” સામાન્ય કુટુંબની લેડી સિમ્પસેનને પર, પાર્લામેન્ટ વાંધો લીધે કે બ્રિટીશ સલ્તનતના રાજાએ અમીર કુટુંબની જ કન્યા પરણવી જોઈએ, સામાન્ય કુટુંબની નહિ. માટે કાં તે લેડી સિમ્પસેન સાથે છુટાછેડા લઈ લે, અને અમીર કુટુંબની કન્યા પરણી લે, નહિતર સામ્રાજ્યના રાજપીપદનું રાજીનામું આપી દો.
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy