SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના સ્નાત્ર વખતે દેવ-દેવીની સ્થિતિ એક અદ્ભુત વર્ણન ઉપલબ્ધ છે શ્રી સુમતિનાથ ચરિત્રમાં. પૂ. આ. શ્રી સોમપ્રભસૂરીશ્વરજી મહારાજાની કૃતિમાં. ચાલો ! આપણે ય તે સ્થાને પહોંચી આસ્વાદાંશ માણીએ. પ્રભુનો પ્રક્ષાલ કરતાં પૂર્વે આ પંક્તિઓ જો સુંદર લયપૂર્વક બોલાય તો સુંદર ભાવધારા પ્રગટે તેવી આ પંક્તિઓ છે. પ્રભુ શ્રી સુમતિનાથ સ્વામીનો મેરુશિખર પર જ્યારે અભિષેક ચાલતો હતો , ત્યારે દેવો કઈ કઈ રીતે સ્થિત - રહેલા હતા ? (રાગ : સાંભળો કળશ જિન, મહોત્સવનો ઈહાં..) तंमि अभिसेय-समए ठिया सुरवरा, વેવિ fમાર-ગુરુનસ-પૂU-1 I के वि उक्खित्त-लोलंत-सिय-चामरा, के वि मणिघंटिया-धूवभायण-धरा / / 1404 / / के वि गायंति गीयाइं किन्नर-सरा, के वि वाइंति तूराई साडंबरा / के वि नच्चंत कंपंत-सुरगिरि-सिरा, વિનિંતિ નિન---ગિરા 2401TI પ્રભુના સ્નાત્ર વખતે દેવ-દેવીની સ્થિતિ
SR No.032826
Book TitleAnjanshalakana Rahasyo
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy