SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧ જm 60 ટકા સંધાન ક 17 વર્ષ ફેરફાર કરવા બોળ અથવા એને ય છે કે જ માદાર बासाअधारमीका आम का चार दिन बासीकचुंबर છે અને મરે છે. કંદમૂળમાં લીલી આદુ, હળદર, ગરમર ગાજર, કુંવાર અને મેથ કે જે અનંતકાય છે તે વસ્તુ તથા પંચુંબર બહુબીજ અને લીલાં બીલી, લીલા વાંસ વગેરે પ્રથમથી અભક્ષ્ય રૂપે ગણાતી ચીજોનું અથાણું પણ ન જ વપરાય કે કરાય, જેમાં અનંતકાય–અભક્ષ્યને દોષ છે. - તડકે કડક થયા વિનાના અથાણામાં બેઈદ્રિય જીવો ઉપજે છે. એઠે હાથે સ્પર્શ કરે તે પંચેન્દ્રિય સમૂરિષ્ઠમ. જીવ ઊપજે છે. ત્રસ જીવોની હિંસાનો દોષ મટે છે. ક લીલા તીખા-મરી મલબારથી મીઠાના પાણીમાં અથાઈને અહીં આવે છે, તે બેળ અથાણું છે, તેથી તે અવશ્ય વર્જવા. ' જ અન્ય દર્શનીના શાસ્ત્રમાં પગ બાળ અથાણું નરકના દ્વાર તુલ્ય ગયું છે. તે માટે તેને સર્વથા ત્યાગ કરવો જોઈએ. જે ર છે
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy