SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 128 માંસાહારી અને શાકાહારી વચ્ચેને લક્ષણ–ભેદ માંસાહારી પશુનાં લક્ષણે ! શાકાહારી નરનાં લક્ષણે (1) બીજાને ફાડી ખાવા માટે વાંકા' (1) માણસને તેવા નખ નથી. અને વેજ જેવા તી:ણ નખ. (કતલ ખાનામાં શસ્ત્રથી કામ (2) જઠરાગ્નિ કાચું માંસ પચા લેવું પડે છે.) વવાની તાકાત ધરાવે છે. (2) માણસમાં તે નથી. (3) દિવસના ઉ–રા ખોરાક (3) દિવસે આહાર અને રાત્રે આરામ. (4) ખોરાક ચાવીને ખવાય છે. (4) ખોરાક ચાવતાં નથી. | (તો જ પચે છે અને રોગ (5) જીભથી ચાટીને પાણી પીવે છે. નથી થતો.) (6) અમ લે છે ત્યારે પરસેવે ! (5) ઘુંટડે ઘૂંટડે પાણી પીવાય છે. થતા નથી. (6) શ્રમ લેતાં પરસેવો થાય છે. (7) સિંહાદિને પસી થાય ત્યાર (3) માણસને પસીને ન થાય તેની પ્રકૃતિ બગડી ગણાય. ત્યારે વરાદિકથી પ્રકૃતિ (8) હિંસક પ્રાણીઓના દતમાં બગડવાનું ગણાય છે. પસીને દાઢામાં દાંતી જેવી તાણતા થાય તે તંદુરસ્તી છે. માનવી એકલા માંસના જણાય છે. ખોરાકથી જીવનનિર્વા, કરી (8) તીણતા નથી હોતી, શકતા નથી. તેને પવન વનસ્પતિ આહારીને માંસની બીલકુલ જરૂર નથી. આખી પતિજન્ય બારીક લવીને જિંદગી સુખથી પસાર કરી ફરજિયાત જરૂર પડે છે. ! શકે છે. - માંસનો ઉપગ શા માટે નહિ? (1) માંસ મનુષ્યને વાસ્તવિક રાક નથી, સૃષ્ટિ વિરુદ્ધ છે. (2) આરોગ્યને બાધક, અગ્ય, અપથ્યકર, અહિતકર અને આયુષ્યને બાધક છે. (3) માંસનું રૂપ આંખને પણ ગમે તેવું નથી. (4) દુર્ગધ મારતું હોય છે. (5) અપવિત્ર ગણાય છે. (6) નિર્દયી કૃત્ય છે. (7).
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy