SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 117 (17) હવે તેને આંખે અને અંધારામાં અવનવાં દશ્યો દેખાય છે. પોતે કોઈ ધર્મને અવતાર છે, કેઈ ઉચ્ચ પુરૂષ છે તેવી લાગણી અને સતત રહ્યા કરે છે. આ સમય દરમિયાન તે વિવિધ ધર્મોમાં રેતાનો ઉપર છલે અને વિચિત્ર, ઢંગધડા વગરના સત્તા-ગર્વનો રસ દેખાડે છે. (18) હવે પોતે સંપૂર્ણ દાને ગુલામ છે તે સ્વીકારે છે. કોઈપણ કામ કરવાની અશક્તિ મા કેર કરે છે. સતત પૈસાની માંગ પત્ની અગર સગાવ્હાલાં પાસે ચાલુ રહે છે. (19) જણે પિત પીધા વિના જીવી નહીં જ શકે તે રીતે હવે તે રાત-દિવસ જોયા વિના પીધા કરે છે અને પીવાનું ચાલુ રાખે છે. આ સમય દરમિયાન લીવર કામ કરતું બંધ થઈ જાય છે અને સીરોસીસની શરૂઆત થઈ જાય છે. હવે પછી તેનું આયુષ્ય દિવસે દિવસે ઘટતું જાય છે. (20) ઈન્દોર, મધ્યપ્રદેશની હેસ્પિટલમાં સારવારા આવેલ ઝેરી લઠ્ઠો-મદ્ય પીણું પીનારી 110 વ્યક્તિઓ મરણ પામી હતી. તાજેતરમાં અમદાવાદમાં લઠ્ઠાથી 900 જેટલી વ્યક્તિના મૃત્યુ અને સેંકડોની આંખ ગઈ હતી અને બીજી વ્યકિતઓ ગંભીર હતી એમ -સમાચારપત્રે જણાવેલ છે. આકેહેલ બે પ્રકારનાં છે (1) મિથાઈલ અને (2) ઈથાઈલ મીથેલ ઝેરી છે અને ઈથેલ ઘેન ચઢાવે છે. ફેન્સ-લિશમાં ફટકડી નાંખતાં મીથેલ ઉપર તરી આવે છે... આ નોધેલ લટ્ટામાં રહેતાં માનવીને મોતને ઘાટ ઉતારે છે. ઈથાઇલ આડહોલ અથવા સ્પિરિટ મા બે પદાર્થ સામાન્ય રીતે દરેક દાર માં મુખ્ય પદાર્થ રાય, શાલ આઉકેલ ઓદ્યોગિક કામ, જેવાં કે રે , પનિશ, વાર્તા, પા , શેકુ, ડાઈ રેનના તંતુ વગેરેનાં વપરાય છે. તેને મિથાઈલમાં ફેરવી લઠ્ઠામાંદારૂમાં ઉપયોગ કરાય છે, જે માણસ માટે જીવ | રાબિત થાય છે.
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy