SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ मरु इक्कारसजोअणसय, इगवीसिक्कारसाहिआ कमसो / मेरुअलोगाबाहिं, जोइसचक्कं चरइ ठाइ ||94 / / 94) 1121 યો. મેરૂથી તથા 1111 ય. અલોકથી અબાધા (અંતર) રાખી ક્રમશઃ ચર જ્યોતિષચક્ર હંમેશા ચાર ચરે છે, તથા સ્થિર જ્યોતિષચક્ર સ્થિર રહે છે. जोइसिअविमाणाइं, सव्वाइं हवंति फालिअमयाइं / दगफालिआमया पुण, लवणे जे जोइसविमाणा ||95|| 95) બધા જ જ્યોતિષવિમાનો સ્ફટિકમય હોય છે તથા લવણમાં જે જ્યોતિષવિમાનો હોય છે તે પાણીને ભેદીને આગળ વધવાના સ્વભાવવાળા હોય છે. लवणम्मि उ जोइसिआ, उड्डलेसा हवंति नायव्वा / तेण परं जोइसिआ, अहलेसागा मुणेअव्वा ||96 / / 96) લવણની અંદર રહેલા જ્યોતિષના વિમાનો ઊદ્ગલેશ્યાવાળા જાણવા, તેને છોડી બાકીના બધા જ્યોતિષના વિમાન અધોલેશ્યાવાળા છે. चित्तंतरलेसागा, चंदा सूरा अवडिआ बाहिं / अभिजिइजोए चंदा, सूरा पुण पुस्सजोएण ||97 / / 97) (22 દ્વિપની) બહારના ચંદ્ર-સૂર્ય અવસ્થિત સ્થાને, અલગ-અલગ લેશ્યાવાળા હોય છે, વળી ચંદ્ર અભિજીતના, સૂર્ય પુષ્યના યોગવાળા હોય છે. तवगणगयणदिणेसरसूरीसरविजयसेणसुपसाया / नरखित्तचारिचंदाइआण मंडलगमाईणं // 98|| एसो विआरलेसो, जीवाभिगमाइआगमेहिंतो / विणयकुसलेण लिहिओ, सरणत्थं सपरगाहाहिं ||99 / / 98-99) તપગચ્છના ગગનના સૂર્યસમા (આચાર્ય) વિજયસેનસૂરિના સુપ્રસાદથી નરક્ષેત્રમાં ભ્રમણ કરતા ચંદ્રાદિના મંડલાદિની પ્રરૂપણા જીવાભિગમાદિ આગમમાંથી ઉદ્ધત કરીને (સ્વપરકૃત ગાથાઓ વડે પોતાની સ્મૃતિ માટે) વિનયકુશલ ગણિ વડે લખાઇ છે.
SR No.032805
Book TitlePadarth Prakash 25 Mandal Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2016
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy