________________ મોહનીયના પતઘ્રહસ્થાનોમાં સંક્રમસ્થાનો 67 ગણ સ્વામી કાળ. સ્થાન | જઘન્ય | ઉત્કૃષ્ટ ૯મું [1 સમય સમય ન્યૂન 2 આવલિકા સંજ્વલન ક્રોધનો બંધવિચ્છેદ અને અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ-પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ ઉપશાંત થયા પછી ૯મું | 1 સમય અંતર્મુહૂર્ત સંજ્વલન ક્રોધ ઉપશાંત થયા પછી ૯મું | 1 સમય સમય ન્યૂન 2 આવલિકા સંજ્વલન માનની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યારે સંજ્વલન માનનું પતગ્રહત્વ નષ્ટ થયા પછી ૯મ્ | 1 સમય સમય ન્યૂન ર આવલિકા સંજ્વલન માનનો બંધવિચ્છેદ અને અપ્રત્યાખ્યાનાવરણીય માન-પ્રત્યાખ્યાનાવરણીય માન ઉપશાંત થયા પછી મુ | 1 સમય અંતર્મુહૂર્ત સંજ્વલન માન ઉપશાંત થયા પછી * T1 સમય સમય ન્યૂન 2 આવલિકા સંજવલન માયાની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યારે સંજ્વલન માયાનું પતગ્રહત્વ નષ્ટ થયા પછી