SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 44 મોહનીયના પતન્રહસ્થાનો (17) રનું - (i) ઉપશમશ્રેણિમાં ૯માં ગુણઠાણે ૧ના બંધક ઔપથમિક સમ્યગ્દષ્ટિને સંજવલન લોભની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવિલકા શેષ હોય ત્યારે સંજવલન લોભનું પતદ્મહત્વ નષ્ટ થાય. તેથી 3 - સંજવલન લોભ = ૨નું પતગ્રહસ્થાન હોય. (i) ઉપશમશ્રેણિમાં સંજવલન લોભના બંધવિચ્છેદ પછી ૧૦મા-૧૧માં ગુણઠાણે ઔપથમિક સમ્યગ્દષ્ટિને અબંધે 3 - સંજવલન લોભ = રનું પતગ્રહસ્થાન હોય. (ii) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે ૩ના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સંજવલન માનની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યારે સંજ્વલન માનનું પતંગ્રહત્વ નષ્ટ થાય. તેથી 3 - સંજવલન માન = રનું પતંગ્રહસ્થાન હોય. (iv) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજવલન માનનો બંધવિચ્છેદ થયા પછી ૨ના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને 3 - સંજવલન માન = રનું પતગ્રહસ્થાન હોય. (18) ૧નું - (i) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે ૨ના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સંજવલન માયાની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યારે સંજવલન માયાનું પતદ્મહત્વ નષ્ટ થાય. તેથી 2 - સંજવલન માયા = ૧નું પતગ્રહસ્થાન હોય. (i) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજવલન માયાનો બંધવિચ્છેદ થયા પછી ૧ના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને
SR No.032798
Book TitlePadarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy