SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીયના સંક્રમસ્થાનોમાં સાદ્યાદિ પ્રરૂપણા 2 1 * લાયોપથમિક સમ્યગ્દષ્ટિના સંક્રમસ્થાનો- ૨૭નું, ૨૩નું, ૨૨નું, ૨૧નું = 4 * ઔપશમિક સમ્યગ્દષ્ટિના ઉપશમશ્રેણિ સિવાયના સંક્રમસ્થાનો - ૨૭નું, ૨૬નું, ૨૩નું = 3 * ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંક્રમસ્થાનો - ૨૩નું, ૨૨નું, ૨૧નું, ૨૦નું, ૧૪નું, ૧૩નું, ૧૧નું, ૧૦નું, ૮નું, ૭નું, પy, ૪નું, ૨નું = 13 * ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંક્રમસ્થાનો - ૨૧નું, ર૦નું, ૧૯નું, ૧૮નું, ૧૨નું, ૧૧નું, ૯નું, ૮નું, ૬નું, પy, ૩નું, રનું 12 ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં સંક્રમસ્થાનો - ૨૧નું, ૧૩નું, ૧૨નું, ૧૧નું, ૧૦નું, ૪નું, ૩નું, રનું, ૧નું = 9 આમ ૨૮નું, ૨૪નું, ૧૭નું, ૧૬નું, ૧પનું - આ પાંચ સિવાયના ૧ના સંક્રમસ્થાનથી ર૭ના સંક્રમસ્થાન સુધીના 23 સંક્રમસ્થાનો મળે છે. આમાંથી ૨પનું સંક્રમસ્થાન સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે - | (i) સાદિ - ૨૮ની સત્તાવાળાને સમ્યત્વમોહનીયમિશ્રમોહનીયની ઉઠ્ઠલના થયા પછી ૨પનો સંક્રમ થાય તે સાદિ. | (ii) અનાદિ - ૨૬ની સત્તાવાળા અનાદિ મિથ્યાષ્ટિને ૨પનો સંક્રમ થાય તે અનાદિ. | (i) ધ્રુવ - અભવ્યને ૨૫નો સંક્રમ ધ્રુવ છે. (iv) અધ્રુવ - ભવ્યને ઔપશમિક સમ્યક્ત પામે ત્યારે ૨૫નો સંક્રમ અધ્રુવ છે. શેષ બધા સંક્રમસ્થાનો અલ્પ સમયના હોવાથી સાદિ અને અધ્રુવ છે.
SR No.032798
Book TitlePadarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy