SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીયના સંક્રમસ્થાનો 19 વરણીય માન ઉપશાંત થયા પછી દર્શન 7, સંજવલન લોભ, વેદ 3, હાસ્ય 6, ક્રોધ 3 અને માન 2 વિના ૬નો સંક્રમ થાય. (19) પનું - (i) ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજવલન માન ઉપશાંત થયા પછી દર્શન 7, સંજ્વલન લોભ, વેદ 3, હાસ્ય 6, ક્રોધ 3 અને માન 3 વિના પનો સંક્રમ થાય. (ii) ૨૮ની કે ૨૪ની સત્તાવાળા પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનાવરણીય માયા-પ્રત્યાખ્યાનાવરણીય માયા ઉપશાંત થયા પછી અનંતાનુબંધી 4, સમ્યક્વમોહનીય, સંજવલન લોભ, વેદ 3, હાસ્ય 6, ક્રોધ 3, માન 3 અને માયા 2 વિના પનો સંક્રમ થાય. (20) ૪નું - (i) ૨૮ની કે ૨૪ની સત્તાવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માયા ઉપશાંત થયા પછી અનંતાનુબંધી 4, સમ્યક્વમોહનીય, સંજવલન લોભ, વેદ 3, હાસ્ય 6, ક્રોધ 3, માન 3 અને માયા 3 વિના ૪નો સંક્રમ થાય. (ii) ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં હાસ્ય નો ક્ષય થયા પછી પની સત્તા થાય અને દર્શન 7, કષાય 8, સંજવલન લોભ, નપુંસકવેદ, સ્ત્રીવેદ અને હાસ્ય 6 વિના ૪નો સંક્રમ થાય. (21) ૩નું - (i) ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં પુરુષવેદનો ક્ષય થયા પછી ૪ની સત્તા થાય અને દર્શન 7, કષાય 8, સંજવલન લોભ, વેદ 3 અને હાસ્ય 6 વિના ૩નો સંક્રમ થાય.
SR No.032798
Book TitlePadarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy