SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ 192 સ્થિતિઉદ્ધનામાં અલ્પબદુત્વ અતીત્થાપના છોડી આલિકા પ્રમાણ સ્થિતિમાં નાંખે. ત્યાર પછી નવા બંધાતા કર્મોની સ્થિતિ 1-1 સમય વધતા સત્તાગત ઉત્કૃષ્ટ સ્થિતિના દલિકોની સ્થિતિઓની અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ રહે અને નિક્ષેપમાં 1-1 સમય વધે. સ્થિતિઉદ્વર્તનામાં અલ્પબદુત્વ સ્થાન | અNબહુત્વ પ્રમાણ જઘન્ય અતીસ્થાપના, | અલ્પ (પરસ્પર તુલ્ય) | આવલિકા/અસંખ્ય જઘન્ય નિક્ષેપ ઉત્કૃષ્ટ અતીત્થાપના | અસંખ્યગુણ | ઉત્કૃષ્ટ અબાધા | ઉત્કૃષ્ટ સ્થિતિ - (અબાધા + ૧સમય + 1 આવલિકા) સર્વ કર્મસ્થિતિ વિશેષાધિક | ઉત્કૃષ્ટ નિક્ષેપ કરતા અબાધા + 1 સમય + 1 આવલિકા અધિક (2) સ્થિતિઅપવર્તના સત્તાગત કર્મોની સ્થિતિને ઘટાડવી તે સ્થિતિઅપવર્તના છે. તે બે પ્રકારે છે - (i) નિર્ભાધાત સ્થિતિઅપવર્તન અને (ii) વ્યાઘાત સ્થિતિઅપવર્તના (1) નિર્વાઘાત સ્થિતિઅપવર્તના - સ્થિતિઘાત સિવાય થનારી સ્થિતિઅપવર્તના તે નિર્વાઘાત સ્થિતિઅપવર્તના છે. કોઈ પણ કર્મસ્થિતિ બાંધ્યા પછી બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની બધી સ્થિતિની અપવર્તન થાય. અપવર્તનાયોગ્ય સ્થિતિ = ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ - 2 આવલિકા ઉદયાવલિકા ઉપરની સ્થિતિના દલિકોની સ્થિતિઓની
SR No.032798
Book TitlePadarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy