SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વિધ્યાતસંક્રમ 153 ઉત્તરપ્રકૃતિ ઉત્કલનાસંક્રમના સ્વામી ઉલનાકાળ | 5 |ઉચ્ચગોત્ર, મનુષ્ય 2 = 3 તેઉકાય, વાયુકાય પલ્યોપમ અસંખ્ય 6 નિરક 2, તિર્યંચ 2, આતપ 2, ક્ષિપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે |અંતર્મુહૂર્ત સ્થાવર 2, થિણદ્ધિ 3, જાતિ 4, સાધારણ, અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, નોકષાય 9, સંજ્વલન ક્રોધ, સંજ્વલન માન, સંજ્વલન માયા = 36 7 અનંતાનુબંધી 4 અનંતાનુબંધી ૪ની વિસંયોજના અંતર્મુહૂર્ત કરનાર ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીના જીવો મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અંતર્મુહૂર્ત દર્શન ૩નો ક્ષય કરનારા ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીના જીવો (i) વિધ્યાતસંક્રમ - ગુણનિમિત્તે કે ભવનિમિત્તે જે પ્રકૃતિઓ બંધાતી નથી તેમનો વિધ્યાતસંક્રમ થાય છે. આ સંક્રમ યથાપ્રવૃત્તસંક્રમને અંતે થાય છે. વિધ્યાતસંક્રમથી પ્રથમ સમયે પરપ્રકૃતિમાં સંક્રમતા દલિતો પ્રમાણ ખંડો જો પ્રતિસમય પરપ્રકૃતિમાં સંક્રમાવે તો બધા દલિકો ખાલી કરવા અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશો જેટલા ખંડો જોઈએ. વિધ્યાતસંક્રમથી પ્રથમ સમયે પરપ્રકૃતિમાં જેટલા દલિકો નાંખે છે તેટલા દલિકો જો પ્રતિસમય પરપ્રકૃતિમાં નાંખે તો બધા દલિકો ખાલી કરવા અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલો કાળ જોઇએ.
SR No.032798
Book TitlePadarth Prakash 11 Karm Prakruti Sankramakaran Udwartakaran Apvartanakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy